________________
ટીકોતુળો સહિત
भवति, अनाद्यनन्तोऽनादिसान्तथ सादिसान्तथ | • વેશોનપુરાનું અન્નક્ષેત્ત પરિમો નિષ્યાવૃત્તિ
Í
5
અય મિથ્યાષ્ટિ ગુણસ્થાનકના અનાદિ, અનંત, અનાદિસાંત, અને સાદિસાંત એમ ત્રણ પ્રકારના સ્થિતિકાળ છે. છેલ્લા સાહિ સાંત કાળવાળા મિથ્યાદિ ઉત્કૃષ્ટથી દેશેાન અલ ગુગલ પુરાવાન, અને જન્મથી અંત"હૂત હોય છે.
-
ܨ.
F
}} »
ટીકાનુ॰કાળ - આયિ; વિચારતાં મિથ્યાર્દષ્ટિ ત્રણ પ્રકારે હોય છે. તે આ પ્રમાણેઅનાદિ અનત, અનાદિ સાંત અને સાદિ સાંત,
તેમાં અનન્ય આશ્રયી અને જે કઈ દિવસ મેાક્ષમાં જવાના નથી એવા સભ્ય માક્ષચિ, મનાદિ અનત, સ્થિતિકાળ છે. કારણ કે તે નાંદે કાળથી આરબી ગામિ સપૂણૅકાળ પર્યંત મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે જ રહેશે, આગળ વધશે નહિ.
જે સભ્ય અનાદિકાળથી મિથ્યાષ્ટિ છે, પરંતુ ભવિષ્યમાં અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે તે મિથ્યાદષ્ટિ આશ્રયી અનાદિ સૌંતકાળ છે.
.
L **
*
તથા જે જીવ તથાભવ્યત્વના પરિપાકના વશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને કોઇ કારણું વડે સમ્યક્ત્વથી પડી. મિથ્યાત્વને અનુભવે છે, તે કાળાંતરે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે,. તેથી તેવા મિથ્યાષ્ટિ આશ્રયી સાહિસાંત કાળ ઘટે છે, કેમકે ઉપરોક્ત આત્માએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ત્યાંથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું" માટે સાહિ, થળી કાળાંતર વશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે ત્યારે મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકના અંત થશે માટે સાંત
સાહિસાંત કાળવાળા આા મિથ્યાષ્ટિ જાન્યથી અંતર્મુહૂત્ત" હાય છે. કારણ કે સમયકૃત્યથી પડી મિથ્યાતવે આવી શ્રી અતસુહૃત્ત કાળેજ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. અને ‚ ઉત્કૃષ્ટથી કિચિત ન્યૂન અપ પુદ્ગલ પરાવર્ત્તન કાળ પર્યંત હોય છે. કારણ કે સમ્યક્ત્વથી પહેલા આત્મા વધારનાં વધારે દેશેાન અપુદ્ગલ પાવર્ત્તનના તે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું જે છે.
',''1
આ કારણથીજ મિથ્યાષ્ટિના સાદિશ્મન'તકાળ તે નથી. કારણુકે મિથ્યાતત્વ ગુણસ્થાનકનું જ્યારે સાતિપણું થાય, ત્યારે ઉત્કૃષ્ટથી કિંચિત્ ન્યૂન અને પુદ્ગલ પરાવર્ત્તનના માત વશ્ય અર્થાત્ત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વના અંત કરે છે, અનંતકાળ પર્યંત મિથ્યાત્વમાં રહેતા નથી. ૩૬
- C
ડ્રે
ઉપરોક્ત ગાથામાં શાનપુદ્ગલપરાવર્તી કહ્યું છે. તેથી, અહિં શંકા થાય કે પુદ્ગલ - પરાવર્તન એટલે શું ? એ શા દૂર કરવા પુદ્ગલપરાવર્ત્તનનું સ્વરૂપ કહે છે—
1
पोलपरियहो रह दवा चउन्विहो मुणेष्वो । પવો પુન તુવિદ્દો વાપરઘુકુંભ સમા ફ્ળી,