________________
પર
श्रेण्येकैकप्रदेशरचितसूचीनामकगुलप्रमितम् । धर्मायां भवनसौधर्माणां मानमिदम् भवति ॥१७॥
પંચસ બહુ દ્વિતીયદ્વાર
અથ—શ્રેણિના એકેક આકાશ પ્રદેશવડે રચાયેલી -સૂચિના અ‘ગુલ પ્રમાણ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ ઘો, ભવનપતિ અને સૌધમ દૈવલેાકનું નીચલી ગાથામાં,કહેવાશે તે પ્રમાણુ થાય છે,
ટીકાનું॰ઘમાં નામની પહેલી નરપૃથ્વીના નારકાના તથા ભવનપતિ અને સૌધમ્મ દેવલાકના દેવેના પ્રમાણના નિય માટે પહેલાં જેટલી શ્રેણિએ કહી છે, તેટલા શ્રેણિ વ્યતિરિક્ત—સિવાયના આકાશપ્રદેશ ગ્રહણ કરીને તેની સૂચિશ્રેણિકરવી, તેમાંથી સૂચિશ્રેણિના અંશુલ પ્રમાણ ભાગ ગ્રહણ કરવા. ત્યારપછી શું કરવું તે હવે પછીની ગાથામાં કહે છે. ૧૭ તેજ દેખાય છે
छप्पन्न दोसयंगुल भूओ भूओ विगन्भ मूलतिगं । गुणिया जहुत्तरत्था रासीओ कमेण सूईओ ||१८||
षट्पञ्चाशदधिकशतद्वयाङ्गुलस्य भूयो भूयो विगृह्य मूलत्रिकम् । गुणिता यथोत्तरस्था राशयः क्रमेण सूचयः ॥ १८ ॥
અથ— અસત્ કલ્પના અશુલમાત્ર ક્ષેત્રમાં રહેલ અસા છપ્પન આકાશપ્રદેશનુ વાર વાર વગમૂળ કાઢીને ત્રણ મૂળ લેવાં, અને ઉપર ઉપરની શિના નીચે નીચેની રાશિ સાથે ગુણાકાર કરવા, જે સખ્યા આવે તેટલી તેટલી સૂચિશ્રેણિ પ્રમાણ ધર્મોંમા નારકીએ, અને ભવનપતિ તથા સૌધમ દેવલાકમાં દેવા છે.
ટીકાનુ૦——પૂર્વે કહેલ અ‘ગુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશનું વર્ગમૂળ કાઢવાની રીતિએ મૂળ કાઢીને તેમાંથી ત્રણ મૂળ લેવા, અને તેને તથા અગુલમાત્ર સૂચિશ્રેણિના પ્રદેશની સખ્યાને અનુક્રમે સ્થાપવી.
પછી અંગુલમાત્ર સૂચિૠણિની પ્રદેશસ પ્થાને મૂળ સાથે ગુણુતા અાકાશપ્રદેશની જેટલી સખ્યા આવે તેટલી સંખ્યા પ્રમાણુ આખી સૂચિશ્રેણિના જેટલા આકાશપ્રદેશ ' થાય તેટલી રત્નપ્રભા પૃથ્વીના નારક જીવાની સખ્યા છે.
૧ અહિ" પ્રથમ નારક તથા ભવનપતિએાના પ્રમાણ માટે જે અસ ંખ્યાત શ્રેણિઓનું પ્રમાણ - બતાવ્યું છે તેના કરતાં ભિન્ન ભિન્ન સૂત્રેામાં ભિન્ન ભિન્ન રીતે જોવા મળે છે તે આ પ્રમાણે અનુચેાગદ્દાર સૂત્ર તથા જીવસમાસ ગ્રંથના અભિપ્રાયે-અ ગુલમાત્ર સૂચિશ્રેણિમાં
આકાશ
પ્રદેશા છે તેના પહેલા અને ખીજા વગમૂળના ગુણુાકાર કરતાં જે સખ્યા આવે તેટલી સખ્યા પ્રમાણ સાત રાજની સુચિશ્રેણિ નારકાના પ્રમાણ માટે છે, જેમ-અંગુલમાત્ર ક્ષેત્રમા અસત્કર્ષનાએ સેદ છપ્પન આકાશ પ્રદેશ છે, તેનું પહેલું વ મૂળ સેાત્ર અને ખીજુ` વ મૂળ ચાર હેાવાથી તેના ગુણુાકાર ૧૬ ૪૪ = ૬૪ થાય એટલે નરકના જીવૅાના પ્રમાણુ માટે અપનાએ ચેસઠ શ્રેણિ આવે,