________________
પ્રશ્નોત્તરી
e
ૐ અહિં જન્મેલાની અપેક્ષાએ ૧ થી ૭ અને અન્યસ્થાને જન્મેલાની અપેક્ષાએ ચૌદ ચૌદ ગુણસ્થાનક પણ હોઈ શકે,
પ્રન્ટર અહિં પાંચમા આરામાં કેટલાં ગુરુસ્થાનક હોય ?
૭૦ ચૌદ ચૌદ ગુણસ્થાનકા હાઈ શકે.
મ-૨૩ અસ:શિનાકા કાને કહેવાય ? વળી આ જ રીતે
અસનિ લેવા કહેવાય કે નહિ ? ૭. જે અસન્નિ પચેન્દ્રિય પર્યાપ્ત તિય ચા કાળ કરીને નરકમાં ગયેલા છે તેને ન્ય વહારથી અસજ્ઞિનરા કહેવાય છે પરંતુ વાસ્તવિક રીતે નહિ, એ જ પ્રમાણે અસગીમાંથી કાળ કરી દેવ થયેલ ન્યતર સુધીના દેવાને અસરજ્ઞદેવા પણ કહી શકાય એમ લાગે છે.
૫-૨૪ અવધિજ્ઞાની મનના ભાવ! જાણી શકે કે નહિ?
૩૦ અમુક વિશિષ્ટ પ્રકારના અવધિજ્ઞાનીએ મનના ભાવ જાણી શકે.
પ્ર-રપ અવધિજ્ઞાની અને મન વજ્ઞાની એમ અને મનના ભાવે જાણી શકે તે તે અન્નેમાં વિશેષતા શું?
અવધિજ્ઞાની મનના ભાવા જેટલા અને જે સ્વરૂપમાં જાણે તેનાં કરતાં મનઃપવજ્ઞાની વધારે પ્રમાણુમાં અને વધુ સ્પષ્ટ જાણી શકે, તેમજ દરેક મન વજ્ઞાની મનના ભાવા જાણે પણુ દરેક અવધિજ્ઞાની મનના ભાવેા જાણી શકે નહિ.
2-૨૬ અવધિ અને મનઃવ એ મને જ્ઞાનને વિષય રૂપી પદાર્થને જ જાણવાના છે તા તે જ્ઞાનેથી અરૂપી એવા મનના ભાવા શી રીતે જાણી શકાય ?
દ મા અને જ્ઞાનાથી આત્મા સન્નિ-પચેન્દ્રિય અવેએ મનપણે પરિણામાવેલ મનેવણાનાં પુદ્દગલાને સાક્ષાત જુએ અને તેના આકારાદિથી ચિંતન કાયેલ પદાર્થોને અનુમાનથી જાણી શકે.
પ્ર૭ આ દ્વારમાં કયા કયા મતાન્તરા આવેલ છે ?
ઉ (૧) ગ્રંથકાર ઉત્પત્તિના બીજા સમયથી સ્ત્રચણ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્ર કાયયેાગ માને છે જ્યારે અન્ય ભાચા શરીરપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર અને પછી શુદ્ધ કાયયેાગ માને છે,
(૨) ગ્રંથકાર ઉરિન્દ્રિય અપર્યાપ્ત વગેરે ત્રણ અવસ્થાનામાં ચક્ષુદશ ન માનતા નથી જ્યારે કેટલાક માચાયો તેમને પણ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુર્દેશન માને છે.
(૩) ગાયા ૧૧ માં વિભગજ્ઞાનમાં 'ઐદારિકમિશ્ર હાય નહિ એમ કહેલ એ જ્યારે ગાથા ૧૨ મીની ટીકામાં વિલ ગજ્ઞાનમાં આદાિિમશ્ર હોય તેમ જણાવેલ છે.
'' :,
(૪) આ ગ્રંથની ટીકામાં ચક્ષુદશન માગણુામાં વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્રના નિષેધ કર્યાં છે જ્યારે ચતુર્થ ક ગ્રંથમાં તેના નિષેધ કરેલ નથી.