________________
५६०
आचारागसूत्रे 'गुणस्थितः' इति च्छाया, तेन गुणेषु अग्निगुणेषु रन्धनपचनादिषु, शब्दादिषु वा स्थितः आसक्तः, रन्धनाधर्थमग्निमुत्पादयति प्रज्वालयति यथाकथञ्चिदुपमर्दयतीत्यर्थः । स मनोवाक्कायस्य दुप्पणिधानेनाग्निशस्त्रसमारम्भकरणेन चाग्न्यादीनां प्राणिनां दण्डं प्रति कारणभृतत्वाद् दण्ड इति पोच्यते, कारणे कार्योपचाराद्, दण्डवत् प्राणिनां हिंसकतया दण्ड इति निन्धनाम्ना लोके प्रसिध्यतीति भावः ।। मू० ४ ॥ एवं विज्ञायाग्निशस्त्रसमारम्भाद् विनिवर्तितव्यमित्याह--'तं' इत्यादि ।
__ मूलम्तं परिणाय मेहावी इयाणि णो जमहं पुन्चमकासी पमाएणं ॥ ० ५ ॥
छायापरिज्ञाय मेधावी इदानीं नो यदहं पूर्वमकापं प्रमादेन ॥ सू० ५॥ पुरुष इन गुणों में अथवा शब्द आदि इन्द्रियविषयों में आसक्त है अर्थात् रांधने आदि के लिए अग्नि उत्पन्न करता है, जलाता है और किसी भी प्रकार उसका हनन करता है, वह पुरुप अपने मन, वचन, काय के दूपित व्यापार के कारण तथा अग्निशन का समारंभ करने के कारण अग्नि के जीवों के दंडका कारण होने से दण्ड कहलाता है। कारण में कार्य का उपचार करने से ठंड के कारणभूत पुरुष को दंड कहते है । लोक में उस पुरुप की 'दंड' इस निंदनीय नाम से प्रसिद्धि होती है । सू० ४ ॥
अब बतलाते है कि पूर्वोक्त कथन जानकर अग्निशस्त्र के समारंभ से वचना चाहिए:'ते' इत्यादि।
मूलार्थ--अग्निकाय अथवा अग्निकाय के समारंभ को जानकर बुद्धिमान् पुरुष निश्चय करे कि-प्रमाद के वश होकर मैंने पहले जो किया सो अब नहीं करूंगा ।। सू० ५ ॥ પુરુષ આ ગુણેમાં અથવા શબ્દ આદિ ઇન્દ્રિયવિષમાં આસક્ત છે. અર્થાત રાંધવા આદિને માટે અગ્નિ ઉત્પન્ન કરે છે, બાળે છે, અને કેઈ પણ પ્રકારે તેનું હનન કરે છે, તે પુરુષ પિતાના મન, વચન અને કાયાના દૂષિત વ્યાપારના કારણે તથા અગ્નિશઅન સમારંભ કરવાના કારણે અગ્નિના જીવેને દંડનુ કારણ હોવાથી દંડ કહેવાય છે. કારમાં કાર્યનો ઉપચાર કરવાથી દંડના કારણભૂત પુરુષને પણ દંડ કહે छे. मि ते पुश्पनी मानिनीय नामथी प्रसिद्धि थाय छ. (सू. ४) ।
હવે બતાવે છે કે–પૂર્વોકત કથન જાણીને અગ્નિશસ્ત્રના સમારંભથી બચવું २४ -'तं' इत्याहि.
મલાથ–અગ્નિકાય અથવા અનિકાયના સમારંભને જાણી બુદ્ધિમાન પુરુષ નિશ્ચય કરે કે-પ્રાદના વશ થઈને મેં પહેલાં જે કર્યું છે તે હવે નહીં કરું. (સૂ. ૫)