________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ३ . २ श्रद्धास्वरूपम्
४९३
अत्रोच्यते - स एव क्षयोपशमादिर्निसर्गाधिगमाद्वा जायते, तथा च श्रद्धाया अपि तद्वयं कारणं सिद्धयतीति न दोषः ।
ननु सम्यक्त्वगुणरहितेनैव जीवेन
द्राघीयसी कर्मस्थितिर्ग्रन्थिभेदापूर्वं यथाप्रवृत्तिकरणेन यथा क्षपिता तथा तदवशिष्टमपि कर्मग्रन्थि यथाप्रवृत्तिकरणेनैव भिनत्तु ततो मोक्षमप्येवमेव प्राप्नोतु किं पुनरपूर्वकरणालम्बनेन ? अत्रोच्यते -महाविद्यासाधनवदेतद् द्रष्टव्यम् । यथा महाविद्यायाः साधने पूर्वं स्वल्प एव परिश्रमो भवति, तत्सिद्धिप्राप्तिसमये तु सा विद्या तद्विद्याधिष्ठातृदेवताकृत
,
समाधान - मिध्यात्वमोहनीय कर्म का क्षयोपशम आदि, निसर्ग से अथवा अधिगम से होता है, ऐसी स्थिति में यह दोनो कारण श्रद्धा के ही है, अतः कोई दोष नहीं है ।
शङ्का -- जीव ने सम्यक्त्व न होने पर भी जैसे उतनी बडी भारी कर्मस्थितिको ग्रंथिभेद से पहले ही यथाप्रवृत्तिकरण के द्वारा खना डाली इसी प्रकार शेष स्थिति भी यथाप्रवृत्तिकरण के द्वारा ही खपा ले और मोक्ष भी इसी प्रकार प्राप्त करले फिर अपूर्वकरण का आश्रय लेने की क्या आवश्यकता है ?
समाधान — महाविद्या की साधना की तरह ही यहाँ खमझना चाहिए। जैसे महाविद्या की साधना में पहले थोडा-सा श्रम होता है किन्तु जब उस को सिद्धि का समय नजदीक आता है तो वह विधाधिष्ठात्री देवताद्वारा किये जानेवाले नाना प्रकार के उपसर्गों द्वारा विघ्नयुक्त हो जाता है और प्रायः अत्यन्त कष्टसाध्य बन जाती है,
સમાધાન—મિથ્યાત્વમાહનીય કર્મના ક્ષયાપશમ આદિ, નિસગથી અથવા અધિગમથી થાય છે, એવી સ્થિતિમાં આ બન્ને કારણેા શ્રદ્ધાનાજ છે તેથી કોઈ દોષ નથી.
શંકા—જીવને સમ્યકૃત્વ ન હોય તે પણુ જેવી રીતે એવડી મહાભારી કમ સ્થિતિને ગ્રંથિભેદ્યના પહેલાજ ચયાપ્રવૃત્તિષ્ઠરળના દ્વારા ખપાવી નાંખે છે તે પ્રમાણે શેષ સ્થિતિ પણ યથાપ્રવૃત્તિકરણદ્વારાજ ખપાવી નાંખે અને મેક્ષ પણ આ પ્રમાણે પ્રાપ્ત કરી લીએ તો પછી અપૂર્વળના આશ્રય લેવાની શું આવશ્યકતા છે ?
સમાધાન—મહાવિદ્યાની સાધના પ્રમાણેજ અહિં સમજી લેવું જોઈએ. જેમ મહાવિદ્યાની સાધનામાં પહેલાં ઘેાડા એવા શ્રમ થાય છે, પરન્તુ જ્યારે તેની સિદ્ધિને સમય નજીક આવે છે ત્યારે તે વિદ્યાની અધિષ્ઠાત્રીદેવતાદ્વારા કરવામાં આવતા નાના પ્રકારના ઉપસર્ગો દ્વારા વિઘ્નયુક્ત થઈ જાય છે. અને ઘણું કરીને અત્યન્ત કષ્ટસાધ્ય