________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सु.५ कर्मवादिप० ।
(१) ज्ञानोवरणीयादिकर्मणां कारणीभूताः, (२) सर्वदिक्ष्ववस्थिताः, (३) तीव्रमन्दादिभेदाद् मनोवाक्कायक्रियाविशेषसंयोगात् कर्मवर्गणायोग्याः पुद्गलाः सर्वात्मप्रदेशेषु बद्धा भवन्ति । (४) औदारिक वैक्रिया-ऽऽहारकतैजस-भाषा-श्वासोच्छास-मनोवर्गणाऽपेक्षयापि सूक्ष्मपरिणतिरूपा एव कर्मवर्गणायोग्याः बद्धाः भवन्ति, न तु वादराः । (५) तत्रापि त एव पुद्गला वद्धा भवन्ति, ये खलु यत्राकाशे जीवोऽवगादस्तत्रैव वर्तमानाः, न तु तद्वहि क्षेत्रवर्तिनः ।
(६) तथाविधा अपि पुद्गलाःस्थिता एव बद्धा भवन्ति, न तु गतिपरिणताः, प्रचलितस्वभावत्वेन बन्धानहत्वात् । (७) असंख्यातमदेशिनो जीवस्यैकैकः
(१) ज्ञानावरणीय आदि कर्मों के कारणभूत, (२) समस्त दिशाओं में स्थित, (३) तीव्र मन्द आदि के भेद से मन, वचन और काय की क्रियाविशेष के संयोग से कर्मवर्गणा के योग्य पुद्गल समस्त आत्मप्रदेशों में बद्ध हो जाते हैं। (४) औदारिक वैक्रिय, आहारक, तैजस, भाषा, श्वासोच्छ्वास, और मनोवर्गणा की अपेक्षा भी सूक्ष्म परिणतिरूप कर्मवर्गणा के योग्य पुद्गल ही बंधते है, बादर नहीं बंधते । (६) उन में भी वही पुद्गल बँधते हैं जो एकक्षेत्रावगाढ हो, अर्थात् जिन आकाशप्रदेशों में जीव है उन्हीं आकाशप्रदेशो में विद्यमान हों, बाहर के क्षेत्र में अगवाहन करने वाले नहीं बँधते । (६) एसे पुद्गल भी स्थित ही बँधते हैं चलते-फिरते हुए पुद्गल नहीं बंधते, चलित स्वभाव वाले होने के कारण वे बन्ध के योग्य नहीं है, (७) असंख्यातप्रदेशी जीव का
(१) ज्ञानापरीय माना २९मूत, (२) समस्त शायमा स्थित, (3) તીવ્ર, મંદ આદિના ભેદથી મન, વચન અને કાયાની કિયા–વિશેષના સંગથી કર્મવગણના ચોગ્ય પુદગલ સમસ્ત આત્મપ્રદેશમાં બદ્ધ થઈ જાય છે, (૪) દારિક, વૈકિય, આહારક, તેજસ, ભાષા, ધાસ, અને મનોવાની અપેક્ષાએ પણ સૂક્ષ્મપરિણતિરૂપ કર્મ વગણના ચગ્ય પુદગલજ બાંધે છે; બાદર બાંધતા નથી, (૫) એમાં પણ તે મુદ્દગલ બાંધે છે કે જે એક ક્ષેત્રાવગાઢ હોય, અર્થ-જે આકાશપ્રદેશોમાં જીવ છે તેજ આકાશપ્રદેશોમાં વિદ્યમાન હોય. બહારના ક્ષેત્રમાં અવગાહન કરવાવાળા બંધાતા નથી. (૬) એવા પગલ પણ જે સ્થિર હોય તે બંધાય છે, પણ ચાલતા ફરતા પુદ્ગલો બંધાતા નથી, કારણ કે ચલિત સ્વભાવવાળા હોવાના કારણે તે બંધને ચગ્ય નથી. (૭) અસંખ્યાત પ્રદેશી જીવને