________________
३०
નવાઈ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રો જોતાં સૌ કાઇને ખાત્રી થાય તેમ તે કે દામદરદાસભાઇએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે ખરાખર ફળીભૂત થયેલ છે.
શ્રી વમાન શ્રમણ્સ'ઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રેા માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ ના સૂત્રાની ઉપચાગિતાની ખાત્રી થશે.
આ સૂત્રેા વિદ્યાર્થીને. અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકાને સર્વને એક સરખી રીતે ઉપયેગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયાગી થાય તેમ છે. ત્યારે સામાન્ય હિંદી વાંચકને હિંદી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી ખુ` સૂત્ર સરળતાથી સમજાય છે.
કેટલાકના એવા ભ્રમ છે કે સૂત્રેા વાંચવાનુ કામ આપણું નહિ, સૂત્રેા આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્દન ખોટા છે. બીજા કાઈ પણ શાસ્ત્રીય પુસ્તક કરતાં આ સૂત્રેા સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભગવાન મહાવીરે તે વખતની લેાકભાષામાં ( અર્ધમાગધી ભાષામાં) સૂત્ર બનાવેલાં છે. એટલે સૂત્રેા વાંચવા તેમજ સમજવામાં ઘણાં સરળ છે.
માટે કોઈ પણ વાંચકને એના ભ્રમ હાય તા તે કાઢી નાંખવા અને ધનુ તેમજ ધર્મના સિદ્ધાતાનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્ર વાંચવાને ચૂકવું નિહ. એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રેા જ વાંચવાં.
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા॰ જૈન શાસ્રોદ્ધાર સમિતિએ .જે કામ કર્યું' છે. અને કરી રહી છે તેવુ કાઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું" નથી. સ્થા॰ જૈન શાસ્ત્રાદ્ધાર સમિતિના છેલ્લા રિપોટ પ્રમાણે ખીજા છ સૂત્રા લખા ચેલ પડયા છે, એ સૂત્રેા-અનુયાગદ્વાર અને ઠાણાંગ સૂત્ર-લખાય છે તે પણ ઘેાડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રો હાથ ધરવામાં આવશે.
તૈયાર સૂત્રી જલ્દી છપાઈ જાય એમ ઇચ્છીએ છીએ અને સ્થા. ખંધુએ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રો ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ. · જૈન સિદ્ધાંત પત્ર~મે ૧૯૫૫
3
¥