________________
२६२
आचारागसूत्रे तथा चायं निश्चयः-वाले जीवलक्षणस्य ज्ञानस्य सद्भावाद वालशरीरे जीवोऽस्तीति । एवमन्यत्रापि सजीवशरीरे जीवस्य सत्ता निश्चेतुं शक्यते । वस्तुतोऽयमात्मैव कर्ता भोक्ता नानाविधशुभपरिणतिकर्ता चेति । अयमात्मा संसारावस्थायां स्वज्ञानवशेन दुःखमर्जयति । उक्तश्च
"संसारे पर्यटन् जन्तु,-बहुयोनिसमाकुले, शारीरं मानसं दुःखं, प्राप्नोति वत दारुणम् ।।१।। आतध्यानरतो मूढो, न करोत्यात्मनो हितम् , तेनासौ सुमहत् क्लेशं, परत्रेह च गच्छति" ॥२॥
विद्यमान है, इस लिए उस में जीव है। इसी प्रकार अन्यत्र भी सजीव शरीर में जीव की सत्ता का निश्चय किया जा सकता है। वास्तव में यही आत्मा कर्ता, भोक्ता
और नाना प्रकार की शुभ और अशुभ परिणतियों का कर्ता है। आत्मा संसारअवस्था में अपने अज्ञान के आधीन हो कर दुःख उपार्जन करता है, कहा भी है :- .
" नाना प्रकार की योनियों से युक्त इस संसार में भ्रमण करता हुआ जीव अनेक और भयानक शारीरिक एवं मानसिक दुःख प्राप्त करता है ॥ १॥
आर्तध्यान और रौद्रध्यान में लीन रहने वाला मूढ जीव आत्मा का हित नहीं करता । इसी कारण वह इस लोक और पर लोक में महान् क्लेश पाता है " ॥२॥ બાલકમાં જીવનું લક્ષણ-જે જ્ઞાન તે વિદ્યમાન છે, તે કારણથી તેમાં જીવ છે. એ પ્રમાણે અન્યત્ર પણ સજીવ શરીરમાં જીવની સત્તાને નિશ્ચય કરી શકાય છે. વાસ્તવમાં આ આત્મા કર્તા, ભકતા અને નાના પ્રકારની શુભ અને અશુભ પરિણતિઓને કર્તા છે આત્મા સંસાર અવસ્થામાં પિતાના અજ્ઞાનને આધીન થઈને દુખ ઉપાર્જન કરે છે. કહ્યું પણ છે કે –
“નાના પ્રકારની ચનિયેથી યુકત આ સંસારમાં ભ્રમણ કરતે થકી જીવે અનેક ભયાનક શારીરિક અને માનસિક દુઃખ પ્રાપ્ત કરે છે. ૧]
આધ્યાન અને રૌદ્રધ્યાનમાં લીન રહેવા વાળો મૂઢ જીવ આત્માનું હિત કરતું નથી. આ કારણુથી તે આ લેક અને પરલોકમાં મહાન કલેશ પામે છે. રક્ષા