________________
२६०
आचाराङ्गमत्रे __अनेन-"आत्मा नातीन्द्रियो नापि जडाद् भिन्नः" इति नास्तिकमतं निरस्तम् ।
नन्वमूर्तोऽयमात्मा नेत्रादिभिरिन्द्रियैस्तु न विज्ञेयस्तर्हि कथमिमं जनो जानीयात्-'अस्त्यत्रात्मे'-ति ।
श्रूयताम्-कस्यचित् समक्षमष्टवर्षीयो वालस्तिष्ठति; तत्समानाकृतिमृन्मयी पुत्तलिकाऽपि तिष्ठति । तत्रासौ द्रष्टा पश्यति-इयं पुत्तलिका चक्षुर्वाणकर्णयुक्ताऽपि द्रष्टुं प्रातुं श्रोतुं वा न शक्नोति, पुनरयं वालश्चक्षुभ्यां पश्यति, पुष्पमाघ्राति, कस्यचिद्भापितं शृणोति च ।
इस कथन से नास्तिक के इस मत का निराकरण हो गया कि-'आत्मा न अतीन्द्रिय है और न जड से भिन्न है।
शङ्का-आत्मा अमूर्त है, नेत्र आदि इन्द्रियों से जाना नहीं जा सकता तो मनुष्य कैसे समझे कि आत्मा का अस्तित्व है ? ।
समाधान-सुनिये । मान लीजिए किसी के सामने आठ वर्ष का बालक खडा है, उसी के समान आकृतिवाली मिट्टी की एक पुतली भी रक्खी है। दोनों को देखने वाला देखता है कि यह पुतली नेत्र, नाक और कान से युक्त तो है किन्तु देखने में सूंघने में और सुनने में समर्थ नहीं है, और यह बालक आखों से देखता है, फूल सूघता है, और किसी का भाषण सुनता है।
આ કથનથી નાસ્તિકના એ મતનું નિરાકરણ થઈ ગયું કે “આત્મા અતીન્દ્રિય नथी, मने ४थी मिन्न नथी."
શંકા–આત્મા અમૂર્ત છે, નેત્ર આદિ ઈન્દ્રિયથી જાણી શકાતું નથી, તે પછી માણસ કેવી રીતે સમજી શકશે કે આત્માનું અસ્તિત્વ છે.
સમાધાન–સાંભળે? માની લો કે કઈ (માણસ)ના સામે એક આઠ વર્ષને બાળક ઉભે છે. તેની બાજુમાં તેના જેવી સમાન આકૃતિવાલી માટીની એક પુતળી પણ રાખી છે. આ બન્નેને જેવાવાળાં જુવે છે કે-આ પુતલી નેત્ર, નાક, કાનથી યુકત તે છે; પરતુ જેવામા, સુંઘવામાં અને સાંભળવામાં સમર્થ નથી. અને આ બાળક નેત્રથી જુવે છે, ફૂલ સુંઘે છે અને કેઈનું ભાષણ સાંભળે છે.