________________
१४५
आचारचिन्तामणि-टीका अवतरणा षड्द्रव्यविचारः वर्गणागतानन्तपुद्गलपरमाणुघटितस्कन्धा जीवानो ग्राह्या भवन्ति ।
रागद्वेषरूपाशुद्धप्रवृत्त्याऽऽत्मनः प्रतिप्रदेशमनन्तानन्तकर्मवर्गणा - अयोगोलकवह्निवल्लोलीभूताः सन्ति, अत एवानन्तज्ञानादयो गुणा जीवस्य तिरोहिता भवन्ति । एवं च जीवोपेक्षयाऽनन्तगुणाधिकाः पुद्गला ज्ञातव्याः। ते च पुद्गला रूपिणोऽचेतनाः सक्रियाः पूरणगलनस्वभावा वेदितव्याः ।
षड्द्रव्येषु सक्रिय-निष्क्रियविचारःपडद्रव्येषु निश्चयनयेन सर्वाणि द्रव्याणि सक्रियाणि । व्यवहारनयतो धर्माधर्माकाशकालाख्यानि चत्वारि द्रव्याणि क्रियारहितानि । जीवपुद्गलौं सक्रियौ परमाणुओं से बने हुए स्कन्ध जीवो द्वारा ग्रहण करने योग्य होते है ।
___ राग और द्वेषरूप अशुद्ध प्रवृत्ति के कारण आत्मा के एक एक प्रदेश में अनन्तानन्त कर्मवर्गणाएँ इस प्रकार एकमेक हो रही है, जैसे लोहे का गोला और अग्नि एकमेक हो जाते हैं, इसी कारण जीव के अनन्त ज्ञान आदि गुण ढंक जाते है। इस प्रकार जीवों की अपेक्षा पुद्ल अनन्त गुणा अधिक जानने चाहिए। ये पुद्गल-रूपी, अचेतन, सक्रिय, और पूरणगलनस्वभाववाले है ।
छह द्रव्यों में सक्रिय-निष्क्रियका विचारनिश्चय नय से छहों द्रव्य सक्रिय है, किन्तु व्यवहारनयसे धर्मास्तिकाय अधर्मास्तिकाय आकाश और काल नामक चार द्रव्य क्रिया रहित है, जीव और पुद्ल द्रव्य सक्रिय અનન્ત પુગલ પરમાણુઓથી બનેલા કંધ જીવે દ્વારા ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
રાગ અને દ્વેષ રૂપ અશુદ્ધ પ્રવૃત્તિના કારણે આત્માના એક–એક પ્રદેશમાં અનંતાનંત કર્મવર્ગણાઓ એ પ્રમાણે એકમેક થઈ રહી છે કે-જેમ લેઢાને ગળે અને અગ્નિ એકમેક થઈ જાય છે, એ કારણથી જીવના અનંત જ્ઞાન આદિ ગુણ ઢંકાઈ જાય છે. એ પ્રમાણે જીવોની અપેક્ષા પુદ્ગલ અનંતગુણ અધિક જાણવા જોઈએ. તે પુગલ, વાપી, અચેતન સક્રિય અને પૂરણગલનસ્વભાવવાળા છે.
છ દ્રવ્યમાં સક્રિય નિષ્ક્રિય વિચાર– નિશ્ચયનય પ્રમાણે છ દ્રવ્ય સક્રિય છે, પરંતુ વ્યવહારનયથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાલ નામના ચાર ટૂ કિયારહિત છે, જીવ અને प्र. भा.-१९