________________
નમસ્કારમંત્ર જિનશાસનનો સાર છે,
૪૨ પછી ત્રીજા પંડિતે કહ્યું: “વૃત્તિ વિશ્વાસ કેઈના ચર આંધળો વિશ્વાસ મૂકવે નહિ, એ નીતિશાસ્ત્રમાં નિપુણ બહસ્પતિને અભિપ્રાય છે?
છેવટે ચોથા પંડિતે કહ્યું: “પાડ્યા હીજુ માર્જિવા સ્ત્રીઓ સાથે મૃદુતાથી વર્તવું, એ કામશાસ્ત્રમાં પારંગત પાંચાલનું મંતવ્ય છે?
આ રીતે દરેક પંડિતે લાખ શ્લેકને સંક્ષેપ માત્ર એક ચરણમાં સંભળાવતાં રાજા ઘણે ખુશ થયે અને તેણે એ પંડિતને ભારે ઈનામ આપ્યું.
તાત્પર્ય કે મનુષ્ય વિલક્ષણ બુદ્ધિ વડે ગમે તેવા મહાન શ્રેથે કે મહાન શાસ્ત્રોને સાર થડા શબ્દમાં ઉતારી શકે છે. આ રીતે જ્ઞાની ભગવતેએ સમસ્ત જિનશાસનને સાર નમરકારના આ નાનકડા પાઠમાં ઉતારી દીધા છે.
સાહિત્યમાં વિસ્તાર અને સંક્ષેપ બનેની જરૂર પડે છે. જે વસ્તુ અતિ સંક્ષિપ્ત હોય તેને વિસ્તાર કરવા પડે છે અને જે વસ્તુ અતિ વિસ્તૃત હોય તેને સક્ષેપ કરે પડે છે. આ રીતે મહાપુરુષેએ સારગર્ભિત સૂત્રો પર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને ટીકા લખી તેને અર્થવિસ્તાર કર્યો છે અને અતિ વિસ્તારવાળા શાનું મંથન કરીને તેને સાર સૂત્રરૂપે રજુ કર્યો છે.
આજે એક બાજુ જ્ઞાનકોષ (એનસાઈકલોપીડીઆ) ની રચના થાય છે, તે બીજી બાજુ સારભૂત સાહિત્ય (ડાઈજેસ્ટ) ની રચના થાય છે કે નહિ? ભૂમિકા અનુસાર આ બંને