________________
૪૦
નમસ્કારમંત્રસિદ્ધિ
"
પડિતાએ કહ્યુ' : · તે એને પચીશ પચીશ હજાર
શ્લાપ્રમાણ અનાવી દઈએ. ·
'
રાજાએ કહ્યું : • એ રીતે પણ અધા થઈને એક લાખ શ્લાક થાય, માટે સંક્ષેપ થઇ શકે એમ હાય તે જણાવે. ’
પડિતાએ કહ્યું : · જો આપની ઇચ્છા એવી જ હાય તે અમે માત્ર હજાર-હજાર Àાકના અનાવી ઈશું.'
',
પરંતુ રાજાને તે પ્રમાણ પણ ઘણું વધારે લાગ્યું”, “ એટલે પતિ પાંચસે Àાક પર આવ્યા, તેમાંથી સેા ફ્લેક પર આવ્યા અને છેવટે એક એક શ્લાકમાં તેના સ ક્ષેપ કરવા તૈયાર થયા. ત્યારે રાજાએ કહ્યું: ' તમે જે કંઈ કહે તે સાંભળીને હુ' ચાદ રાખવા માગુ છું અને ચાર શ્લેાકા યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારેય મળીને એક લેાક સંભળાવા તે હું સાંભળું, '
ક્યાં લાખ લેાક અને ક્યાં લેકનુ આમ છતાં પતિએ તે વાત કબૂલ રાખી. પહેલા પંડિત ખેલ્યા :
એક ચરણ I પછી તેમાંના
‘નીળેમોનનમાત્રેયઃ। જમૈલ' પચી જાય પછી જ લેાજન કરવું, એ આયુર્વેદના પરમ નિષ્ણાત આત્રેય ઋષિના મત છે.’
પછી ખીજા પડિતે કહ્યું : 'છિ: માળિનાં સુચા | પ્રાણીઓ પર ક્યા રાખવી, એ ધર્મ શાસ્ત્રમાં પરમ વિશારઢ પિલ મુનિના મત છે.'