________________
નમસ્કાર-સ્વાધ્યાય
૩૬પ. જોગી સમારે ભેગી સમારે, સમરે રાજા-રંક; દેવે સમરે દાનવ સમરે, સમરે સૌ નિશંક.
સમરે મંત્ર...૩ અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે, અડસિદ્ધિ-દાતાર.
સમરે મંત્ર...૪ નવપદ એનાં નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, ચંદ્રવચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે.
સમરે મંત્ર....૫
[૮] નકારવાલીનું ગીત
બાર જવું અરિહંતના ભગવંતનારે, ગુણ સૂરિ છત્રીશ, સિદ્ધ આઠ ગુણ જાણી વરવાઇરે, ગુણ હું નિસ દિસને ૧. નેકારવાલી વંદીઈ ચિર નંદી, ઉઠી ગુણઈ સેવેર સૂત્ર તણા ગુણું ગુંથીયા, મણિયા મોહન મેર. ને ૨ પંચવીસ ગુણ ઉવક્ઝાયના સત્તાવીસરે, ગુણ શ્રી અણગાર; એકસો આઠ ગુણ કરી ઈમ ગુણ્યાં રે, વીચણ નવકાર. ૦૩.
+ આ ગીત સિનેરનિવાસી શ્રી દુલાલ નાનચંદ માસ્તરે રચેલું છે. તેમણે ચન્દ્ર શબ્દ વડે પિતાના નામનો સંકેત કરે છે. કેટલાક ચકની જગાએ વીર શબ્દ બોલે છે. આવા મનસ્વી સુધારા કેટલા. અંશે ક્ષેતવ્ય ગણાય? તે વિચારવા જેવું છે.