________________
નમસ્કાર-સ્વાધ્યાય
૩પ૭ સકલમંત્રશિરમુકુટમણિ, સદગુરુ ભાષિત સાર, સે ભવિયાં મન શુદ્ધ શું, નિત્ય જપીયે નવકાર-૪
નવકાર થકી શ્રીપાલ નરેસર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ સ્મશાન વિષે શિવનામ કુમારને, સેવન પુસે સિદ્ધ નવ લાખ જયંતા નરક નિવારે, પામે ભવને પાર સે ભવિયાં ભ, ચકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૫ આંધી વડા શાખા શિક ઐસી, હેઠળ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમો શ્રાવકે, ઉડયે તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધર વિષ, ટળે, ઢાળે અમૃત ધાર; સે ભવિયાં ભત્તે, એક ચિત્તે, નિત્ય જપી નવકાર-૬ આજેશ કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિધ; જેણે નવકારે હત્યા ટાલી, પાયે યક્ષ પ્રતિબંધ નવ લાખ જયંત થાયે જિનવર, ઈ છે અધિકાર સે ભવિયાં ભત્તે એક ચિત્તે નિત્ય જપીયે નવકાર-૭ પલ્લીપતિ શિષ્ય મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ પરભવતે રાજસિંહપૃથિવીપતિ, પાપે પરિગલ રિદ્ધ, એ મંત્ર થકો અમરાપુર પહોત, ચાદર સુવિચાર સે ભવિયાં ભત્તે,ખે ચિત્ત, નિત્ય જપી નવસ્કાર-૮ સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ, પરજાલે, દીઠે શ્રી પાકુમારે પગ, અધમલતે તે ટલે, સંભલા શ્રી નવકાર સ્વયંખ, ઈલુવન અવતાર, સે ભવિયાં ભ, ચેકબે ચિ, નિત્ય જપીલેં નવકાર-૯