________________
ઉપયોગી મંત્રસંગ્રહ
૩૧પ. ડાકિની-શાકિનીનો નાશ કરવાનો મંત્ર
“ ફ્રી છે ત્યાં '' '' - આ નાગદમની મહાવિદ્યા છે. તેના સમરણમાત્રથી ડાકિની-શાકિની-રાક્ષસ વગેરેનો નાશ થાય છે.
અપમૃત્યુનો નાશ કરવાનો મંત્ર * $ $ : ” આ મંત્રનો ત્રિકાલ સંધ્યામાં ૧૦૦૦ જપ કરવાથી કેટલાક દિવસે શત્રુનાશ પામે છે. . અને તે નિત્ય જપવાથી અપમૃત્યુનો નાશ થાય છે; એટલે . કે તેને કેઈ જીવલેણ અકસ્માત નડતા નથી. .
- કવિ બનવા મંત્ર
” હૂં હું ઘર વ૬ સ્વાદ્દા ” આ મંત્ર ૧૦૦૦૦ વાર જપવાથી મનુષ્ય કવિ બને છે.. - ભૂતને વશ કરવાનો મંત્ર
હું નમઃ છે ફ્રીં નમઃ | તેલ લઈને નર-મનુષ્યની પરીમાં રાખી તેમાં દીવેટ મૂકી દીવો કર. અંધકૃપ અપવા સમશાન અથવા " ભૂતોને બલિ આપીને કાજળ ગ્રહણ કરવાથી, તેને નેત્રમાં - આંજવાથી સર્વ ભૂતાદિ વશ્ય થાય છે.