________________
૩૧૪
: '
, ,
મંત્રદિવા ,
ચોરને પકડવાનો મંત્ર 'ॐ ह्यु चक्रेश्वरी चक्रधारिणी चक्रवेगि कोटि भ्रामाभ्रमि चोरग्राहिणी स्वाहा ।'
આ મંત્રથી ૨૧ વાર, ચેખા મંત્રીને જેની ઉપર ચેરીની શંકા હોય તે માણસોને તે ચોખા ચવરાવવા એટલે ખરા ચોરના મ્હોંમાંથી લેહી નીકળશે.
અગ્નિ ઓલવવાનો મંત્ર हिमालयोत्तरे पार्श्वे, मरीचो नाम राक्षस :। .. तस्य मूत्रपुरीषाभ्यां हुताशं स्तंभयामि स्वाहा ।।'
આ મંત્રથી સાત વાર પાણી મંત્રીને આગમાં છાંટીએ તે આગ ઓલવાય.
- નજર ઉતારવાનો મંત્ર ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ही धरणेंद्र-पद्मावतीसहिताय आत्मचक्षु प्रेतचक्षु प्रिशाचचक्षु सर्वग्रहनाशाय सर्वज्वरनाशाय त्रासय त्रासय हो श्रीपार्श्वनाथाय स्वाहा ।'
- આ મંત્રથી સાત વાર પાણું મંત્રીને પાવાથી લાગેલી નજર ઉતરી જાય છે.
- વરસાદ લાવવાને મંત્ર
છે જે ૪ ૪િ હૈ સ્વાહા” - આ મંત્રથી પિપળાની સમિધા અને ઘીને હવન કરે તે ૧૦૦૦૦ હવનથી અનાવૃષ્ટિકાળમાં મહાવર્ષા થાય છે....