________________
૩૦૬
ઔષધિ ઉખાડવાને મત્ર
'ॐ ह्रीँ सर्वते सर्वते श्रीं क्लीं सर्वोपधि - प्राणदायिनी नैऋत्ये नमो नमः स्वाहा । '
,
આ મંત્ર એલીને બધી જાતની ઔષધિ-વનસ્પતિની જડીબુટી ગ્રહણ કરવી જોઈએ. બહારગામ જતી વખતે જે આ મંત્ર જપવામાં આવે તે માર્ગોનાં બધાં વિઘ્નો નાશ પામે અને સ કાર્ય સિદ્ધ થાય. કાય'ની સફળતાને મત્ર
મદિવાકર
'ॐ नमो सिद्धविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्नप्रशमनाय सर्वराजवश्यकरणाय सर्वजन सर्व स्त्रीपुरुषाकर्षणाय श्रीँ ॐ સાહા ।
>
આ મંત્ર રાજ ૧૦૮ વાર જપીને જે કાર્ય કરે તે. કાર્ય સફળ થાય.
સવ ભાગપ્રાપ્તિના સત્ર
"
ૐ સત્ર માટે પદ્મનિયે ચાહા । ’
૨૫,૦૦૦ જપ કરી દશાંશ પંચખાધના ( મેવાને ) હવન કરવે, એટલે દેવતા પ્રસન્ન થાય અને અન્નવસ્ર વગેરે સર્વ ભાગ આપે.
યુદ્ધમાં જયપ્રાપ્તિને સત્ર
♦ ૐ લીવપાતરુનટુને ૐ સ્વાઃ । ’