SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ મંત્રદિવાકર (૨) કંદુરી અને આંબળાનાં મૂળને અંકેલના તેલમાં વાટી કચ્છ બનાવો. તેને ઉક્ત મંત્રથી અભિમંત્રિત કરે. તેને પગનાં તળિયામાં લેપ કરવાથી સે જન ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે. છે અદશ્ય થવાને મંત્ર-પહેલે “ઇ ી ી મશાનવાસિની રવા ” કાર્તિક માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ રમશાનમાં જઈને આ મંત્ર જપ તથા પૂજા આદિ કરવાં. તેને. કુલ એક લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. મંત્રસિદ્ધિ થયા પછી અંકેલના તેલમાં દ. બાળીને કાજળ પાડવું. તે કાજળને અભિમંત્રિત કરી આંખમાં લગાડનારે મનુષ્ય કેઈથી દેખાતું નથી, પણ તે પિતે બીજાને જોઈ શકે છે. અદશ્ય થવાને મંત્ર-બીજો " “ વતી રમવીર સ્વાહા” કૃષ્ણ પક્ષની આઠમથી અમાસ સુધી રોજ ૩૦૦૦ જપ કરવા. દશાંશ કડવા લીંબડાની સમિધાઓથી ઘીને હવન કરવું. તેની ભસ્મનું તિલક કરવાથી અદશ્ય. ચવાય છે. . . . * .-- પાણી પર ચાલવાનો મંત્ર , ॐ रामाय रमायै महेशाय महेशान्य इन्द्राय इन्द्रा
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy