________________
पर्यायाथिकनयमेदाः।
[૭, ૩૦ લાગતાં છતાં લેકના સ્થૂલવ્યવહારમાં ઉપયોગી હોવાથી ભૂત ચતુષ્ટય (પૃથ્વી, પાણી, તેજ અને વાયુ)નું જ સમર્થન કરે છે. માટે જ ચાર્વાકદર્શનને અહીં વ્યવહારાભાસ તરીકે જણાવેલ છે. ૨૬
द्रव्यार्थिकं त्रेधाऽभिधाय पर्यायार्थिकं प्रपञ्चयन्तिપર્યાયાતુદ્ધ જીત્રા શા સમઢ પર્વમૂત || ર૭ || एषु ऋजुसूत्रं तावद्वितन्वन्तिऋजु वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्राय
ऋजु अतीतानागतकालक्षणकौटिल्यवैकल्यात् प्राञ्जलम् ; अयं हि द्रव्यं .. सदपि गुणीभावान्नार्पयति, पर्यायांस्तु क्षणध्वंसिनः प्रधानतया दर्शयतीति ।। २८॥ . . . કવીતિ–
यथा मुखविवर्तः सम्पत्यस्तीत्यादिः ॥ २९ ॥ ६१ अनेन हि वाक्येन क्षणस्थायिसुखाख्यं पर्यायमात्रं प्राधान्येन प्रदर्श्यते, तदधिकरणभूतं पुनरात्मद्रव्यं गौणतया नार्यते । आदिशब्दाद् दुःखपर्यायोऽधुना-.. ऽस्तीत्यादिकं प्रकृतनयनिदर्शनमभ्यूहनीयम् ॥ २९ ॥ .
ત્રણ પ્રકારના દ્રવ્યાર્થિક નયને કહ્યા પછી પર્યાયાર્થિક નયનું પ્રતિપાદન
પર્યાયાકિનય ચાર પ્રકારે છે; ૧ ઋજુસૂત્ર, ૨ શબ્દ, ૩ સમભિરૂઢ અને ૪ એવંભૂત. ૨૭
એ ચારમાંથી અનુસૂત્ર નયનું લક્ષણ--
પદાર્થના ઋજુ અર્થાત વર્તમાન ક્ષણ(સમય)માં રહેનાર પર્યાયમાત્રને જ મુખ્યપણે જણાવનાર અભિપ્રાય જુસત્ર કહેવાય છે. ૨૮
$૧ અજુ એટલે અતીત અને અનાગત કાલરૂપ કુટિલતાથી રહિત હોવાથી સરળ. આ અભિપ્રાય દ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ તેને ગૌણ માની તેની વિવેક્ષા કરતો નથી, પરંતુ ક્ષણભંગુર પર્યાની મુખ્યપણે વિવક્ષા કરે છે. ૨૮
જુસૂત્રનયનું ઉદાહરણજેમકે-વર્તમાનકાળે સુખરૂપ પર્યાય છે. ૨૯
૬૧ આ સૂત્રરૂપ વાક્ય ક્ષણમાત્ર રહેનાર સુખ નામના પર્યાયમાત્રને જ મુખ્ય પણે જણાવે છે. પરન્તુ સુખના આધારભૂત આમાં નામના દ્રવ્યને ગૌણ ગણી જણાવતું નથી. સૂત્રગત “આદિ' શબ્દથી હમણું દુઃખ પર્યાય છે, વિગેરે પ્રકૃતનય કાજુસૂત્રના દાક્ત તરીકે જાણવા. ૨૯ (५०) प्रकृतनयनिदर्शनमभ्यूहनीयमिति प्रकृतनयनिदर्शनम्, ऋजुमूत्रनयनिदर्शनम् ॥२९॥ . નુત્રામાં વતે
સર્વથા વ્યાપઢાપ તવામા | ૨૦ | $? સર્વથા ગુખપ્રધાનમાવામાવો તમારા ગુરૂત્રામાં છે ૩૦ ||