________________
'૭, ૨૫ ] , व्यवहाराभासः।
છુ૧ સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ સાદિ અને નિષેધ કર્યા વિના આ વિધાન કરવાપૂર્વક વિધિરૂપે) જે વિભાજન કરે છે, તે અભિપ્રાય વ્યવહારનય કહેવાય છે. ૨૩ :
(५०) अवहरणमिति विभागस्थापनम् । (જં) વિમાને તિ વિમાન સાપતિ રરૂ
(६०) स क्रियारूपोऽक्रियारूपश्चेति घटे कम्बु-ग्रीवाकारधारित्वादयोऽक्रियारूपाः जलाहरणसमर्थत्वादयश्च क्रियारूपाः ॥२४॥ ...
__एतदाभासं वर्णयन्ति .... .. यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति स व्यवहाराभासः ।। २५ ।।
..- ६१. यः पुनः परामर्शविशेषः कल्पनाऽऽरोपितद्रव्यपर्यायप्रविवेकं मन्यते - વોડત્ર વ્યવહારકુને પ્રત્યેઃ | ૨૩ /
સાત્તિ
" વથા વાર્શન / રદ છે.
१. चार्वाको हि प्रमाणप्रतिपन्न: जीवद्रव्यपर्यायादिप्रविभागं कल्पना-. ssरोपितत्वेनापनुते, अवचारितरमणीयं. भूतचतुष्टयप्रविभागमात्रं तु स्थूललोकव्यवहारानुयायितया समर्थयत इत्यस्य दर्शनं व्यहारनयाभासतयोपदर्शितम् ।। २६ ॥ વ્યવહારનયનું ઉદાહરણ–
૨ - - જેમકે જે સત્ છે, તે દ્રવ્ય અથવા પર્યાય છે. ૨૪ ' હ૧ (સૂત્રોક્ત ઉદાહરણ પરસંગ્રહનયથી ગ્રહણ થયેલ પદાર્થના વિષયવાળા - વ્યવહાર નાનું છે, પરંતુ) સૂત્રગત આદિ શબ્દથી અપરસંગ્રહનય દ્વારા ગ્રહણ થયેલ પદાર્થવિષયક વ્યવહાર નયનું ઉદાહરણ પણ વિચારવું જોઈએ, તે આ પ્રમાણે - જે દ્રવ્ય છે તે જીવાદિ છ પ્રકારે છે, અને પર્યાય કેમભાવી અને સહ
ભાવી એમ બે પ્રકારે છે; તેમાં જીવ મુક્ત અને સંસારી એમ બે પ્રકારે છે, ' તેમજ જે ક્રમભાવી પર્યાય છે તે ક્રિયારૂપ અને અક્રિયારૂપ છે. ૨૪
વ્યવહારાભાસનું લક્ષણછે પરંતુ જે અભિપ્રાય દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક રૂપે
સ્વીકારે છે તે અભિપ્રાય વ્યવહારાભાસનય કહેવાય છે. ૨૫ - ફુલ જે પરામર્શ, અભિપ્રાયવિશેષ દ્રવ્ય અને પર્યાયના વિવેકને કલ્પિત માને છે, તે પરમશને વ્યવહારદુનય-વ્યવહારભાસ તરીકે જાણ. ૨૫
વ્યવહારાભાસનું ઉદાહરણજેમકે-ચાર્વાકદર્શન. ૨૬ ,
$૧ ચાર્વાક પ્રમાણથી સિદ્ધ જીવદ્રવ્ય અને તેના પર્યાય વિગેરે વિભાગને કલ્પિત કહીને તેને અપલાપ કરે છે, અને તાત્વિક રીતે વિચારવાથી તરછ