________________
૪૯૨
[ પંચસૂત્ર–પ છે ત્યારથી એની સાથે જડાઈ ગયેલ છે, અને રેગ્યતારૂપ છે. તેથી સ્વભાવભૂત છે, જે અભામાં નથી હતું તેમજ ઉપાય દ્વારા એ ભવ્યત્વને પકવી એને મોક્ષની એગ્યતામાંથી મોક્ષરૂપી ફલમાં પરિણમાવી શકાય છે... વગેરે પૂર્વે વિચારાઈ ગયું છે
(૧૨) વ્યવહાર એ તત્વનું અંગ
સૂત્ર િવ ત વિત્તિનિરોળ, સિદ્ધિ, निच्छयंगभावेण ।
અર્થ–આ વ્યવહાર પણ તત્તવનું અંગ છે, કેમકે એ પ્રવૃત્તિ (પુરુષાર્થ)નું સંશોધન કરે છે, અનેકાંતવાદની સિદ્ધિ એથી થાય છે, એ નિશ્ચયનું અંગ છે.
વિવેચન-વ્યવહાર સતનો આલંબી:
જગતની ભિન્ન ભિન્ન જાતિની સ્થિતિનો ને ચગ્યતાને આવે વ્યવહાર પણ વાસ્તવિક તેવા તેવા વિચિત્ર સત્ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે નહિ કે વિના પદાર્થો એ માત્ર જ્ઞાનસ્વરૂપ અર્થાત્ કાલ્પનિક છે. એથી હવે કઈ એમ દુરાગ્રહ રાખે કે નિશ્ચયથી તે આત્મા અનંત જ્ઞાનસુખાદિ સ્વભાવવાળો છે, - જ્યારે ભવ્યત્વાદિ વ્યવહાર તે કલ્પિત છે; માટે ભવ્યત્વને પકવવા કરવાની વાત ફજુલ છે, તે એને આ દુરાગ્રહ છેટે કરે છે. ભવ્યત્યાદિને આ વ્યવહાર સત્પદાર્થને અવલંબને હોવાથી, એ વ્યવહાર પણ નિશ્ચયની જેમ અહીં મોક્ષ સાધનાના પ્રકરણમાં તત્વનું અર્થાત્ પારમાર્થિક મોક્ષનું અંગ છે.
ચોગ્યતા સદૃવસ્તુ છે–વસ્તુસ્થિતિ તો એ છે, કે ગ્યતાના પરિપાકની પ્રકિયા તો શું, પણ ગ્યતાનું ભાને ય અર્થાત્ “વસ્તુ ચાગ્ય છે એવી બુદ્ધિ ય, વસ્તુ ખરેખર એવી હોય તે જ થાય એટલે એ બુદ્ધિ અસદુહેતુક નહિ, પણ સદુ