________________
૪૮૫
પ્રવજ્યા-ફલસૂત્રમ] સર્વથા ઉત્સુકતા ટળે તો જ સુખ સદા અખંડિત ટકે.
સિદ્ધશિલાનું સ્થાન –
એ સિદ્ધ ભગવંતો ચૌદ રાજલેકના અને સિદ્ધિ નામના સુંદર સ્થાનમાં એટલે કે સિદ્ધશિલાની ઉપર લેકના ઠેઠ મથાળે રહ્યા છે. આ સિદ્ધશિલા ૪૫ લાખ એજન લાબી-પહોળી ગોળાકાર સ્ફટિક રત્નની છે, કેમકે ૪૫ લાખ જનના અઢી દ્વિીપના કેઈપણ ભાગમાંથી આત્મા કર્મ મુક્ત બની ત્યાં જાય છે; અને તે તદ્દન સરળ ગતિએ જાય છે. એટલે એ પ્રમાણે રહેવા ત્યાં સ્થાન જોઈએ ને? એ વચમાં ૮ જન જાડી અને બીજના ચંદ્રની જેમ છેડે જતાં તદ્દન પાતળી હોય છે. એની ઉપરના એક એજનના કાકાશમાં છેલ્લા એજનમાં સિદ્ધો રહે છે.)
જ્યાં એક સિદ્ધ છે, ત્યાં તે જ આકાશપ્રદેશના ક્ષેત્રમાં નિયમો બીજા અનંતા સિદ્ધ ભગવાન છે, કેમકે જગા પરિમિત છે, અને સિદ્ધ અનંતા થયેલા છે. એ સાંસારિક ભવને અત્યંત ક્ષય કરી નિત્ય મુક્ત થયેલા છે, અને સર્વશુભને પામી એકાતે સુખી બનીને અરૂપી હેઈ એકબીજાને જરા ય નડતર કર્યા વિના ત્યાં રહેલા છે.
સિદ્ધિગમન કેવું?? તુંબડાનુ દષ્ટાંત –
પ્ર–અહીં સકલ કર્મને જ્યારે ક્ષય થઈ ગયો, ત્યારે અહી થી એમને લેકાંતે કેણે પહેચાયા?
| ઉ-આઠ જાતની માટીના લેપથી લેપાઈ, પછી પાણીમાં નખાઈ તળીએ રહેલું તુંબડું જેમાં માટીના સર્વ લેપ નીકળી જતાં સહજ ઉપર આવવાના સ્વભાવવાળું છે, તેમ તુ બડા વગેરે દષ્ટાતે આઠે ય કર્મથી રહિત બનેલા જીવનું પૂર્વ પ્રાગને