________________
૪૫૨
[ ૫ચસૂત્ર-૫
ઈચ્છા છે. આમ આ સુખ સૂક્ષ્મ (બુદ્ધિ-અગાચર ) છે, વસ્તુતઃ અસિદ્ધથી કળા ય એવું નથી, જેમકે યતિનુ સુખ અયતિથી, આરોગ્યનુ' સુખ રાગીથી. આમાં વિભાષા કરવી. ( બાકી) સ્વ રૂપે એ અચિંત્ય છે.
વિવેચનઃ એ સિદ્ધસુખ અન ́ત શાથી ? અનંતગુણ એટલા માટે કે તે ભાવશત્રુ અને ભાવરાગના નાશથી તથા ભાવઅ અને ભાવઇચ્છાની સપૂતિથી થયેલુ' છે દ્રવ્યશત્રુ અ દ્રવ્યરાગે એટલે કે આ જિનૢગીમાંના બાહ્ય શત્રુઓ અ શરીરના રાગા, એ તે નાશ પામ્યા; પર ંતુ રાગદ્વેષ વગેરે મત શત્રુએ-ભાવત્રુએ અને વિવિધ કર્માંના ઉદયરૂપી ભાવન્ય ધિએ ઊભી છે ત્યાં સુધી અનતગુણું સુખ નથી. કેમકે મા લ્યા કે પુણ્યના જોરે મહાર કેાઈ શત્રુ નથી રહ્યો એટલે નિભ થઈ ફરે છે. પરંતુ ભાવી પાપાચ ઊભા છે; તેમજ આત્મા મહાન અપકાર કરનારા અંદરના રાગદ્વેષ જો શત્રુની જેમ ચિ કરાવે છે; દોડધામ કરાવી પીડે છે પણ ખરા, હેરાન પશુ । છે, શાત રીતે જપવા ય નથી દેતા, અને પરિણામે પણુ મહા અપકાર કરે છે, તે અનંત સુખ કાં?
}
ક રાગ:-એટલે ખરી વાત એ છે કે જીવને જ્યાં સુ કર્મીના ઉચે વ્યાધિની જેમ પીડે છે, ત્યાં સુધી અનંત સુ નથી, તાવની અશક્તિ તે હજીય રસાયણેા, ભસ્મ ઔષધા અ પથ્યસેવનથી મિટાવાય; પણ વીર્યાન્તરાય કર્મોના ઉદ્ભયથી આવે અશક્તિ શે મિટાવાય ? અથવા શારીરિક રાગે તે ઉપશમ્યા પ કર્મીના ઉચે ઊભા છે, એ અહીં કરતાં ય ભારે વેઠે, પર શ્રીનતા, હાયવાય, કે ઉન્માદ વગેરે કરાવતા હાય, અને એટ