________________
૪૩૪
[પંચસૂત્ર-૪ ૭ મેહતિમિરદી આ એ પરાર્થ–પરહિતસાધક મોહાંધકારને દૂર કરવામાં દીપ સમાન બને છે. એ પિતાની મુદ્રા અને વાણીથી છને પ્રતિબદ્ધ કરી એમના મેહ અર્થાત્ અજ્ઞાનકુમતિ-કદાગ્રહરૂપી અંધકાર નષ્ટ કરી દેવાના સ્વભાવવાળા હોવાથી એક દીપક છે.
$ “રાગમય જજે અર્થાત્ જીવોના રાગરૂપી રંગની ચિકિત્સા કરવા માટે વૈદ્ય છે, કેમકે વૈરાગ્યની મૂર્તિસમા એમની પાસે એવો સમર્થ તપ-ચારિત્ર-જ્ઞાન એગ છે કે જે જીવોના રાગને હચમચાવી નાખે એવા વૈરાગ્યથી રંગી નાખે છે, એ જીના રાગરોગને ક્રમશ: મટાડતા આવે છે. વળી
© દેસાનલ-જલણિહી અર્થાત્ એ મહાત્મા જીવોના શ્રેષાગ્નિને શાત કરવા એક સમુદ્ર છે. કેમકે એમની પ્રશાંત ઉપશમરસ-ઝરતી મુદ્રા અને વાણીમાં સામાના દ્વેષદાવાનળનું શમન કરવાની અવલ શક્તિ છે. એમ, આ પરાર્થસાધક મહાત્મા
“સંગસિદ્ધિકર છે; સ વેગને જન્માવનારા કારણે તરીકે-સ્વયં ધર્મમય જીવન, જડની અનુકૂળતાઓની બેપરવાઈ આંખમાં નિવિકારતા અને અધ્યાત્મતેજ મહાને કમકમી કરાવે એવી ત્યાગ–તપમય કષ્ટસાધનાઓ, વાણીમાં નીતરત ધર્મપ્રવાહ,-ઈત્યાદિ તો એવા જાગ્રત છે કે એ બીજા જીવોને સંવેગભીના કરી દે છે સંસાર પ્રત્યે થાક્વાળા કરી સંવેગમાં યાને મેક્ષની તીવ્ર અભિલાષા સાથે યુદ્ધ ધર્મના રંગમાં તરબળ બનાવી દે છે એવા એ
s “અચિંત્ય ચિતામણિકલપ” છે, જીવોને મેહનાશ, રાગદ્વેષ મન સંગસિદ્ધિ કરાવનારા હેવાથી એકાંતે સુખનું