SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ [ પંચસૂત્ર-૪ વિષય મળવાના ને એને અમુક કાળ સુધી ઉપગ પણ રહેવાને. કિન્તુ એ ભેગ કેવા? તે કહે છે,-નિરતિચાર નિરાશંસ ઉચ્ચ આરાધનાનો એ પ્રભાવ છે કે એ ભેગ સંકુલેશ-પરસંતાપ -અશુભાનુ ધ વિનાના રહેવાના. આત્મા એમાં જાણે અંતરથી કમળવત અલિપ્ત ! તેથી જ મેકે આવ્યે એ છૂટતાં અને ચારિત્રમાર્ગ હાથ લાગતાં લેશ પણ સંકેચ, વિલંબ કે કઠિનાઈ નહિ, એટલે જ ચારિત્રારાધના વળી એર ઊંચી કોટિની થવાની. એથી ઊંચે દેવલોક, અને પછી માનવભવે વળી વિશેષ ઊંચી આરાધના. એમ કરતાં કરતાં ચરમ ભવ આવીને ઊભું રહે. એનું સંધાન યાને ઘટના અહીંના પ્રથમ ભાવના ચારિત્રની આરાધનાથી થાય છે. આમાં વચ્ચેના ભાવમાં જે સકુલેશ આદિ વિનાની ભેગક્રિયા મળે છે એની વિશેષતા છે કે ચિત્તની સંકલેશાદિરહિત સ્થિતિ આત્માને નિલેપ જે રાખે છે, અને ઉચ્ચતર આરાધનામાં જોડે છે. સમદાદિત્યકેવળીના નવ ભવમાં આ દેખાય છે. આ આશયથી અહીં ભેગક્રિયાને નિર્દેશ છે (૧૭) સમ્યજ્ઞાનકિયા : પ્રવર્તક ભાવ સૂત્ર:-૩ ના તિ યુવા શનિ સુવાક્ય કવિपडिवत्तिपहाणा । इत्थ भावो पवत्तगो। पाय विघ्न न विज निरणुवधा सुहकम्मभावेण । अक्खित्ताओ ईमे जोगा भावाराहणाआ। तहा तओ सम्म पवत्तइ, निकायई अणाउले। અર્થ –આ જ્ઞાન છે એમ કહેવાય છે. એમાં શુભાગની સિદ્ધિ થાય છે એ ઉચિત સ્વીકાર–પ્રધાન હોય છે. એમાં પ્રવર્તક ભાવ છે. (અહીં ઉદયમાં આવતાં) અશુભ કર્મ નિરગુખ ધ હોવાથી પ્રાયઃ વિધન થી આવતું. આ ગે ભાવ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy