________________
પ્રવ્રજ્યા—પરિપાલન
૪૧૭
"
અશુભ કના અનુબંધ પુષ્ટ રહે છે. અનુષધાના ઉચ્છેદ્ય કરીને એ સાધુ ભગવદ્વચનને ખાધ કરે એવી લેાકસ જ્ઞાને ખપાવે છે; અર્થાત્ દીવસ'સારી ભાભિનંદી જીવાની ક્રિયા પર પ્રીતિ કરવી એ લેાકહેરી છે, લેાકસંજ્ઞા છે. એમાં · એવા અજ્ઞાન લેાકમાં કેમ સારા દેખાઉ! એ લેાક શું કરવા ચેાગ્ય માને છે? એને અનુસરૂ” એવી મનેવૃત્તિ રહે છે. મુનિ લેાકસંજ્ઞાને જીતી અનેા ત્યાગ કરે છે. હવે તેા અને જિનવચનની એટલી માયા લાગી છે, કે એની વિરુદ્ધ જતી એક પણ લેાકપ્રવૃત્તિ એને ગમતી નથી, પછી ભલે તે વ્યવહારથી લાભદાયી હાય. અનુસ્રોત-પ્રતિસ્રોત :
લેકસ જ્ઞાને જીતી, એટલે તે હવે એ પ્રતિસ્રોતગામી થયે, અને અનુસ્રોતથી નિવૃત્ત અન્યા. લેાકાચારના પ્રવાહની નદીમાં અનુસ્રોત (ચાલુ પ્રવાહ)થી પાછે ફરી, પ્રતિસ્રોતે ( સામે પુરે, પ્રવાહની સામે) ચાલે છે. એટલે કે સંસારરસિક જીવાની સ'સારવક એવી ઈન્દ્રિયા અને મનને અનુકૂલ પ્રવૃત્તિમાં પેાતે ભળતા તા નથી, કિંતુ એનાથી ઉલ્ટી પ્રવૃત્તિમાં એ તત્પર રહે છે. લેાકસ્વભાવ ઇન્દ્રિય-મનને અનુકૂળ, આત્મઘાતક, ભૌતિક ઉન્નતિમાં આસક્ત બનવાના હાય છે; તેમજ સતત અઢાર પાપસ્થાનકના મનેારથા, ચેાજનાએ, સેવવાની હાંશ, હેાશિયારી અને ઉદ્યમ, સેન્યાના આનદ, ન સેન્યાના શાક, ઈત્યાદિમાં લેાક લીન હાય છે. સાધકને મનારથા-હાશ-હાશિયારી,- ઉદ્યમ વગેરે મધુ પાપસ્થાનકે તજવા અને ધર્મસ્થાનકે સેવવા અંગે જ ઈષ્ટ હાય છે, તેથી લેકની પ્રવૃત્તિ અને ઈન્દ્રિય-મન પરથી રાગ ઉઠાવવેા જ
૨૭