________________
૩૯૬
[ પચસૂત્ર-૪
પાછું આવતું જોઇ આરોગ્યની ચાહના વધે છે. અંશે આરોગ્યની પ્રાપ્તિ થઇ, તેથી આર્ગ્ય ઉપર સમત્વ જાગે છે. તેથ ત્યાં વૈદ્યના કહેવાથી અંદરના રાગ કાઢવાને હજી પણ વધુ કડક ચિકિત્સા આદરે છે. જરૂરી નસ વિંધાવે છે, ઉપર ક્ષાર નખાવે છે. આવી અનેક કષ્ટમય ક્રિયા કરાવવા છતાં, રાગની શાંતિથી કેવું સરસ આરોગ્ય મળે એના ખ્યાલ હૈાવાથી અને ઈષ્ટ આરેગ્ય પ્રાપ્ત થતુ' હાવાથી, જરાય આકુળ વ્યાકુળ થતા નથી. અધીરાઇ, કંટાળા કે અસહિષ્ણુતા લાવ્યા વિના પેાતાની શ્રૃતિતન્યતામાં મનના ઉપયેગ હેાવાથી, પવન વિનાના ધામવાળા સ્થાને જ એઠક, કટુ ઔષધનું સેવન, વગેરેથી જરા ય પીડિત કે ચલિત થતા નથી પણ ઉલટું, સારા ઉત્સાહિત ભાવથી એમાં આગળ વધે છે, અને વૈદ્યના ઉપર બહુમાન ધરે છે. જેમકે ‘આ વૈદ્ય તે મારી મહાન પીડાને હટાવવામાં કારણભૂત છે. આણે તે માત્ર આરેાગ્ય નથી આપ્યુ, પણ વેપાર, ભાગ, વિલાસ, મઝા ખધું જ આપ્યું છે;' એવું એને સારી રીતે જણાઈ ગયું છે.' આ દૃષ્ટાન્ત થયુ. હવે એની સાથેના ઉપનય (ઘટના) આઃ—
.
(૧૨-૪) કાગચિકિત્સા : ચારિત્ર-આરેાગ્યવૃદ્ધિ
સૂત્રઃ-વ માહિલ અનુભૂલકમ્માવાળે વિળયા સુન્ન रूपेण निविणे तत्तओ । तओ सुगुरुवयणेण अणुठ्ठाणाइणा तमवगच्छिअ पुव्यु नविहाणओ पवन्ने सुकिरिथ पवजं, निरुद्धपमायायारे, असारसुद्ध भोई, मुच्चमाणे कम्मवाहिणा, नित्तमाणिट्ठबिओगाइवेअने, समुवलभ चरणाऽऽरोग्गं पवड्ढमाणसुदभावे तल्लाभनिन्वुइए, तप्पडिचंधविसेनओ परीस होव सगभावे वि तत्तसंवेणाओ कुसलायवुडीए थिराऽऽसयत्तेण धम्मोवओगाओ साथिमि तेउल्लेसाप पवडढई ।