________________
પ્રત્રજ્યા-પરિપાલન
૫ સમિતિ:-(૧) ઈસમિતિ-સંયમગાળે જ્યાં ચાલવું પડે, ત્યાં માત્ર જીવરક્ષાને ઉપયોગ (લક્ષી રાખી ચાલે તે. (૨) ભાષાસમિતિબેલે તેમાં સાવદ્યતા, સ્વપરને અહિતકારિતા, જૂઠ વગેરે ન આવે, એનું ધ્યાન રાખે છે. (૩) એષણે સમિતિ–ોચરી (ભ્રમરવત્ ભિક્ષાચર્યા) માં જીવહિંસાદિ દેષ ટાળવા ગષણ કરે તે. દેષમાં ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬, એષણાના ૧૬-એમ ૪૨ દોષ ટાળી ભિક્ષા લે; અને સંજનાદિ ૫ દોષ ટાળી ભિક્ષા વાપરે તે. (૪) આદાન–ભંડ-માત્ર-નિક્ષેપણુસમિતિ-સંયમના ઉપકરણ (સાધન) લેતાં, મૂકતા જીવરક્ષાથે પડિલેહવાને (દષ્ટિથી બરાબર જેવાને) અને રજોહરણાદિથી પ્રમાર્જવાને ઉપગ રાખી વતે તે. (૫) પારિષ્ઠાપનિક સમિતિ-નિજીવ નિર્દોષ ભૂમિ જોઈને જ મલમૂત્રાદિ તજે તે , કે
૩ ગુપ્ત –(૧) મનગુપ્તિ-એ મન પર અંકુશ છે. અશુભ અને બિનજરૂરી એવી શુભ પણ વિચારણા રેકી, આવશ્યક શુભ વિચારણામાં જ મનને પરાવી રાખવું તે. એવું (૨–૩) વચન અને કાયાને અશુભમાં જતી રોકી શુભમાં રોકી રાખવી તે વચનગુપ્તિ ને કાયગુપ્તિ.
સમિતિ-ગુપ્તિના આ દૃષ્ટાંતે – (૧) એક મુનિની ઈર્યાસમિતિની પરીક્ષાથે દેવે એમના માર્ગમાં બહુ દેડકીઓ દેખાડી. મુનિ બહુ જ આસ્તેથી ડગલું ડગલું ભરે છે ત્યા સામેથી હાથી દોડી આવતો દેખાડો! તે પણ પ્રાણની પરવા કર્યા વિના દેડકી ન મરે એની કાળજીથી જ ડગલું ભરે છે. એમાં ય મુશ્કેલી
૨૪