________________
પ્રજ્યા–પરિપાલન ].
૩પ૭ (૫) બદ્ધલક્ષ-બદલક્ષ્ય – વળી સૂત્ર ભણે તે એમાં આવતા કર્તવ્યનુ લક્ષ રાખીને, અર્થાત જેમ જેમ સૂત્ર ભણત જાય, તેમ તેમ એમાંથી “આ આ મારે કર્તવ્ય છે.” એ નિર્ણય કરતે જાય. કર્તવ્ય પ્રત્યે જે લક્ષ ન બાંધ્યું, તે પ અનર્થ-(૧) ખાલી વિદ્વત્તા અર્થે અધ્યયન થશે; યા (૨) ગતાનુગતિકપણે કે લક્ષ વિના થશે, કે (૩) હરિફાઈ માટે થશે; યા (૪) માનપાનાદિ અર્થે થવાનું. એમાં (૫) ચિત્તની અશુદ્ધિ પિલાઈ અનુષ્ઠયકર્તવ્ય સત્કૃત્ય તરફ દુર્લક્ષ–બેપરવાઈ–નિષ્કિયતા રહેવાની જ્ઞાન તે પ્રવર્તક હેય તે ઉપયોગી; નહિતર તે ગધેડામાથે ચંદનભાર જેવું નીવડે; અને પ્રવર્તક તો જ બને કે એમાં સત્કર્તવ્ય તરફ લક્ષ જાગતું હોય, બદલક્ષતા હોય
એમ બદ્ધ-લક્ષ્ય એટલે કે બદ્ધ લક્ષ્યવાળે યાને દયેયશુદ્ધિવાળો બનીને ભણે, પણ સૂત્રશ્રવણ અને સૂત્રપાઠની ક્રિયામાં ઉદ્દેશહીન સંમૂછિમ કિયાવાળ (શૂન્ય મનસ્ક) અગર મલિન ઉદ્દેશવાળો ન બને લક્ષ્ય આ કે, મારે “(૧) જિનાજ્ઞાપાલન કરી જીવન સફળ કરવું છે; (૨) મેહ–અજ્ઞાનના અંધકાર મિટાવી જિનવચનના પ્રકાશ મેળવવા છે; (૩) કુવિકલ્પ-દુર્થોન-એસઆવૃત્તિ આદિથી બચવા માલ જોઈએ છે, (૪) કર્મનિર્જરા, કર્મને ક્ષય કરે છે. (૫) અસત્ મનવચન-કાયાગથી બચવા શ્રતાપગમાં રમતા રહેવું છે !.” આવા લક્ષ્ય સાથે શાસ્ત્રા ધ્યયન કરે. સાથે,
(૬) આશંસાથી રહિત હોય એટલે કે આ લેકના માનપાનાદિની અથવા પરલોકના બળ, ત્રાદ્ધિ, વૈભવાદિની આશંસા સ્પૃહ સેવ્યા વિના, એક માત્ર “આયત” એટલે કે મેક્ષનો જ અથ બનીને સૂત્ર ભણે, અને સૂત્રકથિત–અનુસાર કર્તવ્યનિષ્ઠ બને.