________________
કર
(૧૧) “અva ના'માં “નાયને અર્થ ન્યાય એ ખોટો અર્થ છે કર્યો છે કેમકે “અજાગલસ્તનન્યાય, અર્ધજરતીય ન્યાય વગેરે પ્રસિદ્ધ ન્યાયામાં ભગવાન ઈહ' એ ન્યાય નથી આવતો તેથી ‘ના’નો અર્થ જ્ઞાત=દષ્ટાંત એ જ બરાબર છે. એવો અર્થ લઈને તો આખુ જ્ઞાતાધ્યયન છે, “નાય છે તે “દાંતનાં અધ્યયન અર્થ માં છે, પણ નહિ કે “ન્યાનું અધ્યયન એ અર્થમાં
(૧૨) “ રાજિમ કે કાલને અર્થ મૃત્યુ લે છે તે ખોટો છે કેમકે અહી એ સુચવવું છે કે “માતાપિતા હજી કાળને સહે એવા છે અર્થાત આવે એવા છે, એવું વ્યવહારથી લાગે છે તે દરમિયાન જે ઔષધ લાવીને આપુ, તો એ બચી જવા સંભવ છે.” હવે “મૃત્યુ સહિત છે, એવો અર્થ કરવાથી તો ઊલટુ એમ થાય, કે દવા લાવું તો ય મરી જવાના છે, માટે એમને છોડીને ઐષધ લેવા જવામાં ય શી વિશેષતા રહી ? ઔષધ લેવા જાય પણ એ હજી કાળ કાઢે તેમ ન હોય તો શું કામનું ? તેથી “કોલસહાણિ કહ્યું ઐધિ લાવી બચાવવાની ધગશવાળાને એ વિચારવાનું ક્યાથી હોય કે માબાપ અંતે તો મરવાના છે ? બીજુ ‘સહને અર્થ “સહિત કર્યો તે ય ખોટે એ અર્થ માટે તો aman એવુ પદ રાખ્યું હોત, નહિ કે ૪ત્તજિ નિશાળને સંસ્કૃત વિદ્યાથી પણ આટલું તો જાણતો હોય છે, ત્યારે ફલાસીકલ લિટરેચરના આ વિદ્વાને કેમ વિચાર ન કર્યો ? ઉપરાંત એમણે “વચારો પદ પણ ઊધુ લગાડી એમ અર્થ કર્યો કે “મરણ તો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નહિ” એનો સારો ભાવ એ છે કે વ્યવહારથી (સ્થિતિ જોતાં લાગે છે કે એ કાલસહ છે, અર્થાત કેટલાક કાળ કાઢે તેમ લાગે છે. કેમકે ટીકામાં લખ્યું છે કે “થrીવનમા -નિશ્ચતતુ ” વ્યવહારથી જીવવું સંભવે છે, પણ નિશ્ચયથી ન કહી શકાય કે એટલું આયુષ્ય છે જ કાલપદને આયુષ્યકાળને બદલે મરણ એવો ઊંધો અર્થ પ્રો, લીધે, તેથી પછી કેટલા ય બીજા ખોટા અર્થની કલ્પનામાં ઊતરવું પડયું અહિં તથા જીવનસ ભવાતને અર્થ “મરણ સભવે છે, પણ