________________
૨૪૩
.
દૂર ખેંચાઇ ફેકાઈ જશે ! એવા દૂર કે જ્યાં એકમીજાને પત્તો પણ નહિ ખાય ! એમ, સ'સારી સગામાં જ્યાં એકેકને કાળની એક થપ્પડ પડશે ત્યાં સૌને વિયેાગ થતાં કેટલીવાર ? મળેલાં સગાં-સ’મ‘ધીએ તને જતા માં ટ્રાને નેઈ રહેશે અને તું દૂર દૂર અપાર ભવસાગરમાં પરાધીનપણે કયાં ય ફૂંકાઈ જઈશ ! ત્યારે હવે કહે કે બે સગાંને ‘મારા મારા’ કર્યાંના શે। અથ ત્યાં રહેશે ? ચપટી ધૂળના ય લાભ નહિ માટે ડહાપણુ રાખી બુદ્ધિના આ ભવમાં મમતાને ફગાવી દેનારી અને વિશ્વના જીવે સાથે કુટુબીને સમપણે જેનારી બુદ્ધિ કેળ, વિચિત્ર રીતે સચેાગવિયેાગા થયા કરે, ત્યાં કાને કાના સગા કહેવા ? અતિ દીઘ–અનાદિ એવા આ સસારમાં અનંતવાર નવનવાં જન્મ જ્યાં થાય છે, ત્યાં કાઈ એવા જીવ નથી કે જે અનેકવાર આપણે સખશ્રી ખની અસંખ`ધી ન બન્યા હાય. તેથી સ્વજન એ વસ્તુગત્યા ‘સ્વજન’ જ નથી, આપણું માણુસ જ નથી એમ છતાં, સંસારમાં રહ્યા ત્યાં સુધી ઉચિત અને કર્તવ્ય ચૂકવાનું નહિ. પરિવાર પણ એ પ્રમાણે હૃદયમાં ચાક્કસ ભાવે એમ કરવાનું છે. પણ પ્રશ્ન થાય કે ‘એ સ’સારની અસારતા સાભળે જ નહિ તે?” તે જે વાતમાં તેમને રસ હાય તે વાત કાઢી તેમને આષી, પછી યુક્તિપૂર્વક આપણી ‘સ’સાર અસાર'ની વાત, રસ તાડવા વગર જોડી દેવી. તેમ છતાં તે સમજવા સાથે અશક્ત લાગે તે એના કર્મો ગાઢ છે, માહાંધ દશા છે, એ બિચારાને કાંથી આ વાત સમજાય' એમ પેાતે સમજી એમના પ્રત્યે અનુકપા વાળા રહે; પરંતુ જરા ય દ્વેષ-ઉકળાટાદિ ન કરે.
કુટુંબનું પાલન કરવમા ધર્મ કેસ કહ્યો ? એમના આત્માને