________________
૨૩૬
છે, એમ પેાતાને થતી ધનકમાઈનું ચાગ્ય નિયેાજન યાને ઉપ ચાગ છે. એ ઉપયાગમાં ચાર વસ્તુ છે, આવકને ચેાગ્ય ૧. દાન, ૨. ભાગ, ૩. કુટુ ખ પરિવાર અને ૪. સંગ્રહે, આમાં ચારિત્રને શુ? આ,
૭ (૧)આમાં આવચેાગ્ય દાન નહિ હાય તે। (1) સર્વ ત્યાગની ભૂમિકા રૂપ આંશિકાગના અભ્યાસ નાહ પડે; (ii) સ અહિંસામાં ગતિ પરહિતકર-વૃત્તિનું સાષ્ઠ પરાકરણ નહિ ખીલે; માત્ર સ્વાર્થ કરણુ જ ચાલ્યા કરશે; (iii) ધર્મ પ્રત્યે કૃતજ્ઞભાવનુ પાલન, અને (iv) પૂજ્યપૂજા તથા દુઃખિતયારૂપી પાયાના ગુણ નદ્ઘિ આવે. પછી એ વિના અતિ મહાન સાધુધમ આત્મામાં શી રીતે ધાન પામવાના ક્રમે આપણને ઘણું દીધું છે, તે ધ પ્રત્યે કૃતજ્ઞ હોય એ જ ધને પૂ વફાદાર રહી ઊંચા સાધમને ય પાળશે–અજવાળશે. એમ દાનમાં એ ચીજ,−૧. લક્તિદાન, ૨. અનુકંપાદાન, આમાં પહેલામાં દાનથી થતી પૂત્ય-પૂજા એ ગુણુપૂજા હાઈ ગુણની સસથ ક અને, ખીજામાં દુઃખીની ઢયા પળાવાથી આત્મામાં ગુણુગ્રાહક કામતા-મુલાયમતા 2ભી થાય. ગુણના ઘાટ કામળ દિલમાં ઊતરે. સારાંશ આવકને ચેાગ્ય દાન કરતા રહેવુ જોઈએ.
(૨) એમ આવકને ચેપગ્ય ભાગ જોઈ એ, નિર્વાહ જોઈએ. (i) ભાગ જ નહિ હોય, તે। કૃપણુતા-ક્ષુદ્રતા-ધનમૂર્છા વગેરે દેશ પાષાઈ, એ દેખેા સાચા સાધુધમ ની ઉત્તમતા નહિ આવવા દે.તેમ, (ii) ઉચિત પ્રમાણુન્નર લેગવ્યય નહિ કાય તે ત્યાં પછી ઉડાઉગીરી, ઉદ્ભરતા, ઇન્દ્રિયગુલામી વગેરે પાષાશે; તેથી સાચી સ॰ત્યાગવૃત્તિ-શમ-દમ વગેરેની ભૂમિકા જ નઢિ સજાય, ઉડાઉ ભાગથી ડદાચ દેવાદાર પણ બનવાના અવસર આવે, માટે ચત ભાગ તે એ.