________________
૨૧૬
ઘેાર ઉપસર્ગ અહુ સમતાથી સહ્યા! અને સ્વર્ગે ગયા.
(૪) એમ, કોઈ મહાભયના સ્થાનમાં કે જુલ્મગારના ત્રાસ. આક્રમણ વખતે છઠ્ઠી' ગયા હૈાય અને એને કાઈ સમર્થ આશ્રયદાતા નાયક શરણુ-રક્ષણુ આપવા તૈયાર થાય, એને કહે 'જરાય ગભરા ના, કાણુ તારા વાળ પણ વાકા કરનાર છે ? હું પડખે ઊભા છુ,” તે એ મહાનાયકને કેટલા ઉલ્લાસથી કેવા બહુમાન સાથે અને એને કેવા ૧૨તંત્ર અની સેવે ? મમ્ર એજ રીતે કલ્યાણમિત્રને સેવવાના છે. શ્રાવક 'પતી જિનદાસ અને સાધુદાસીના એ બળદિયાએ એમને એવી રીતે સેવ્યા કે એમની સાથે પતિથિએ ઉપવાસ કરે, ધર્મશાસ્ત્ર સ ભળે....ચાવત્ મરણાન્ત ઘેર કષ્ટમાં એમની નિયમા ઝીલી સમતા-સમાધિ અપનાવી! તે મરીને એ ‘ક ખલ-શ’ખલ’ દેવ થયા, ત્યાં મહાવીર પ્રભુના ઉપસર્ગ નિવારનાર અન્યા!
વિધિસર કલ્યાણમિત્રને સેવવાનું આ ફળ કે જાણે મધને ચક્ષુ મળ્યે ઠેકાણે પડ્યો ! રાગીના રાગ ગયે ! નિનને મન મળ્યું ! ભયભીતને ભય ટળ્યા ! માટે એ અધ, રાગી વગેર સેવે તેમ કલ્યાણમિત્રને સેવવા. ક્ષમજવુ` કે જગતમાં કલ્યાણમિત્ર મળવા ખડુંબહુ મુશ્કેલ છે. જ્યાં ને ત્ય અકલ્યાણમિત્રના જ ચેાગ થાય છે, સુખમાં ય એ અને દુઃખમાં ય એ. સગાં— હી વગેરે શું કરે છે? એ સુખ વખતે, ઋષભદેવના જીવ મહાબળ રાજાને મળેલા વિષયાંધ મંત્રીએની જેમ રંગરાગ ભાગવિલાસ, સત્તાહકુમત વગેરેમાં પ્રેરે છે; ત્યારે દુઃખ વખતે જૂઠ, પ્રપંચ, હિંસા, ગુસ્સા નિમાન વગેરેની સાહુ અ પી ખુવારીમય દુર્ગતિના દીધ
コチ