________________
ગ્રંથનું મહત્ત્વ તે વિવેચનમા ખૂબ ઊંડા વિચારો પૂર્વક યાજેલા ૫- ષ્ટીકરણોને પુનઃપુનઃ મથવાથી સમજાશે.
ગ્રન્થવસ્તુ–પંચસત્રના ૫ પ્રકરણમાં પાપપ્રતિઘાત પૂર્વક ગુણબીજધાન, સાધુધર્મ–પરિભાવના, પ્રવજ્યા-ગ્રહણ વિધિ, પ્રવજ્યાં પાલન અને પ્રવજ્યાકળ મોક્ષ એ મુખ્ય વિષય છે
પંચત્ર અને વિવેચનને ટૂંક સાર વિવેચન-ગ્રંથના પ્રારંભે આત્માની વિકૃત અંધકારમય દશાના કારણ તરીકે “અહં–મમ’ના સાચા સ્થાનનું વિસ્મરણ બતાવી “ઉચ્ચ પ્રકાશના ૫થે નામની સાર્થકતા બતાવી, “પાપ પ્રતિઘાત–ગુણબીજાધાન,” સાધુધર્મની પરિભાવના” વગેરે પાંચ સૂત્રનામોનો પરિચય આપે. પછી પચસુત્ર “સત” યાને સત્ય ને સુદર કેવી રીતે તે દર્શાવતાં કૃષ્ણ અને ઋષભદેવના દષ્ટાતથી જિનવચનની અનન્ય વિશિષ્ટતા બતાવી, એમાં પ્રભુનો ૯૮ પુત્રોને ઉપદેશ કહ્યો પછી પાચ સૂત્રોના પ્રેમનું પ્રયોજન, સૂત્રનામનો ભાવાર્થ, દ્વાદશાગસાર જ્ઞાન–ક્રિયા, ને નિબજ-સબીજ ક્રિયા, (૫ ૨૨)નું સ્વરૂપ કહ્યું
આ પછી તો ટૂંકમા પતિત–ઉસ્થિત અવસ્થા બહુ સ્પષ્ટ કરી તેમાં પચમૂત્રનો માર્ગ ભવાભિનંદીને ન જવાનું કહી એના સુકતાદિ ૮ દુર્ગણો કથાઓ સાથે વિસ્તારથી વિચાર્ગો (૫ ૨૫) ૧ પર્વત-નારદની કથા સાથે આમા ક્રુડની વિચારણ, ર લેભરતિની ભયાનકતા-કપિલ કેવળી–મમ્મણ શેઠનાળિયેરીજીવન દષ્ટાંત (પૃ ૩૨), ભવ્યાધિનું કુપથ્ય લાભભ, ૩. દીનતા શું શું કરાવે, (પૃ ૩૯), કડરીક–પુંડરીક, ૪ માત્સર્યની દુર્દશા સિહગુફાવાસી મુનિ (પૃ ૪૫); ૫ ભયની અવદશા, તિજોરીમાં શેઠ. ૬ શઠતા પર ચકકાન્તના નોકરની કથા, ૭ અજ્ઞતા – મૃઢતા કેવી ? (પૃ ૧૬ ) મૂઢ ૫ ડિત, ૮ નિષ્ફળાર ભનું રહસ્ય, ભવાભિમા દેવસહજતા વગેરે કહ્યું (પૃ ૬૪થી કે અવ્યવહાર વ્યવહારરાશિ–