________________
४१४
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૨ અખલિત, વિષમય એવા વન વિષમ બાણવાળા, ચરસુખને પ્રાપ્ત કરનારા ના પ્રમુખ, ઈતને માટે પણ સંતાપ આપનારા, ઈદ્રોના મુગટરૂપી મશાલમાલાથી ભિત ચરણકમળવાળા, પિતાના ભટરૂપ સ્ત્રીઓના ચંચલ નેત્ર સમાન માછલીને મિત્ર બનાવનારા એવા કંઇપને હણનાર, પિતાના પ્રભાવાતિશયથી અભિમાનને હણનારા, સનાથ, સૂરિકેશરી બિરુદને પ્રાપ્ત કરનારા શ્રી નેમિનાથ ભગવાનને નમસ્કાર કરો,
જગતમાં સુગતિ-પ્રાપ્તિના કારણરૂપ, પિતાની મોક્ષગતિ વડે જનસમુદામાં સુંદર, યદુકુલરૂપી કમળમાં આપ મરાલરૂપ, સત. પુરુષરૂપી જલને આપનારા વાદળા સમાન, પૃથ્વીને નિર્મળ કરનાર સેવકજન માટે કલ્પવૃક્ષ, કાલગ્રસ્ત લોકોનું રક્ષણ કરનારા, મિથ્યાવાદરૂપ તિમિરને નાશ કરનારા, કામદેવ સમાન સુંધર એવા નેમિનાથ પ્રભુ રતિસુખથી વિમુખ એવા ત્રાષિઓના સમૂહથી સારી રીતે નમન કરાયેલા છે ચરણે જેમનાં, પ્રશસ્તગુણી એવા હે નેમિનાથ પ્રભુ! આપ વિજયને પ્રાપ્ત કરે.
(૫૩) શ્રી પાર્શ્વનાથ દાસિક અશ્વસેન કુલકમલ મરાલ, ન માન યુરાસુર નર મનરાલ ભજ ભુજગ ધ્વજ મિમિવ ચલન, કુશલ કદંબક નિશ્ચલ ભવન ભુવન પ્રભુમેક મણિતારેક, વજિત કેક કલિ હરણું વિખ્યા ભવિ8 વસિત છેક સુકૃત વિષે પ્રતિ નિપુણ જિત પરમત લેક શાંતમુને, વિપક ધમધન; ચેદિચ્છસિક પ્રણમતદેકં, તે મનસ્ય પાશ્વજિન. ૧ આ કતિની હસ્તપ્રતિમાં કેટલાક શબદેની બાબતમાં અશહિ જણાય છે. તેથી સંપૂર્ણ અથ બેસાડવાનું કઠિન છે. અહી અર્થમાં બેસાડવા શકય તેટલો પ્રયાસ કર્યો છે, * એલ. ડી ઇસ્ટિટની વિનતીસંગ્રહની હરતપ્રતિમા આ કૃતિને કમાંક ૫૩ છે.