________________
મહાકવિ જયશેખરસૂરિ -ભાગ ૨ સુદનભરિ નાભિકોડ નિર્ગત કમલ કુડમલ નિશ્ચલમ, સુરપક્ષ પન્નગ પુરુષ ષિત દુર્ગ સર્ગ નિરર્ગલન. ૭ રુચિ નિશ્ચિત વદન ચતુષ્ક, પરિચય રુચિર ચતુષ્ટયમ; જિવા વિરંચિ જે જગૅધ, રચય તિક્ષ્મ સવિસમયમ, ૮ ત સુલલિત રતિ કલિત, વિજ્ય ભુવનવ્યાંતરીખલિત મ. વિષમપઘન વિષમસરું, કૃત સુખશ્રુત સુખસુખા શશિરમ ૯ ચુર મૌલિમોલિમરાલમાલા, લાલિતક્રમપંકજ નિજધ, ચેષિત લોલ લેચન મિત્ર મનમય વજે,
કંદર્યમય હત૮૫ માયાવારિ, વર્ષ સનાથન, ચા સૂરિકેશરિ બિરુદ માપન મમત પ્રભુનેમિન, ૧૦
જગતિ સુગતિ સંગતિ નિદાન, નિજગતિ જિન સુન્દર, યદુકુલ કમલ મરાલ સજજલ જલાવવી સુંદર, સેવક જન સુરસાલ, કાલ કવલિત જન રક્ષણ, ખલ પરિકરિપત કૂટ કૂટ તિમિર પણ રતિ સુખ વિમુખ ઋષિ સમૂહ સનતુ ચરણ, પાદાજ લગ્નસૂરિ પ્રભુત નેમિનાથ ય ગીરગુણ. ૧૧ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃત શ્રી નેમિનાથ'
ભાવાર્થ ચાચકને ઈચ્છિત વસ્તુઓનું દાન આપવામાં કુશળ, બધા યાદને પોતાની મર્યાદામાં રાખનારા, લા લક્ષણથી પ્રકાશિત) જેમના રાગદ્વેષરૂપી શત્રુઓ ચાલી ગયા છે એવા વીતરાગશ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરો.
પક્ષના અંતે ક્ષીણ એવા ચંદ્ર, સૂર્ય અને તારાઓને પરાભવ આપનારા, શંકર, ભુવન, પર્વતના ગર્વને તિરસ્કૃત કરનારી એવી કીતિની ધવલતાના કલરવથી ભિત, કંદર્પના દ"નું છેદન કરવાથી અતિશય હર્ષવાળા, અજ્ઞાનને દૂર કરનારા, દેવતાઓ વડે નમન