________________
ર
મહાકવિ શ્રી જ્યોખરસૂરિ – ભાગ ૨
[જે માણસ ગળી વાવે છે તથા ક‘મૂળનુ ભક્ષણ કરે છે તે માણુસ ચદ્રસૂર્યની સ્થિતિ સુધી પણ નરકથી નીકળી શકતા નથી.], • ધમ સવ સ્વાધિકાર' નામના આ ગ્રંથ શ્રાવક ભીમશી માણેકે ઈ. સ. ૧૯૦૦માં છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથમાં આપેલા êાકાનુ ગુજરાતી ભાષાંતર જામનગરનિવાસી પઢિત હીરાલાલ હસરાજે ક" છે.
શ્રાવક ભીમશી માણેકે કઈ હસ્તપ્રત ઉપરથી એ કૃતિ છપાવી છે એના નિર્દેશ કર્યો નથી. આ કૃતિની એક હસ્તપ્રત કચ્છમાં રુઢિ ગામના ભ'ઠારમાં છે.[ભ'ઢારના ક્રમાંક ૪૦, પત્રસખ્યા ૧૨]