________________
વિનતી-સંગ્રહ
ઈણિ ગરિ ચડિયા મન ગિઈ, દેવ સેવકરણ નવ ભગિઈ; જીવ જ દુરિત રીસણ હુંતા, તે સવે અમર કાણિ પહું તા. ૩ જે વસઈ ભવન – નિતુ માલી, પફિખ જાતિ ગુણિ તેહ હું આવી સંઘ ૨ ગજ ભલી પર દેખી, ઠાઇ નિશ્ચલ જિસી હુઈ રેખી. ૪ પંક સંકટિ પડિવું જ જાણી, ઘેર દર જિમ આપિય વાણી
તણી રિસહેસરિ દીકઈ ,
પાપ તાપ નવ નિશ્ચિઈ નીડઈ. ૫ ઈતિ શ્રી જયશેખરસૂરિતા શ્રી શત્રુંજયમંડન શ્રી આદિદેવ વિનતી.
વિવરણ શ્રી શત્રુંજય તીથ ઉપર બિરાજમાન શ્રી ઋષભદેવને વિનતી કરતાં કવિ કહે છે:
“શત્રુંજયક્ષેત્ર અતિ ગાઢ (જંગલેવાનું છે. મને અમૃતની જેમ તે ટાઢક કરાવે છે. માર્ગમાં જે નજરે પડે છે એવા સર્વ પાપ એમના દર્શનથી નાશ પામે છે.
નાનમાં જેટલું સુકૃત (પુછય) દેખાતું નથી તેટલું પુણ્ય શેત્રુંજી નદીમાં સ્નાન કરવાથી થાય છે. આટલી વાત તે અન્ય શાસનમાં પણ બતાવાઈ છે. વળી એથી કુમતિ પણ નાશ પામે છે.
મનમાં ઉત્સાહથી અમે આ ગિરિરાજ ઉપર ચડા. હે દેવ, 'વિધ વિધ પ્રકારે હું સેવા કરવા ઈચ્છું છું. જે જીવેનાં શત્રુંજયગિરિનાં દર્શનથી સર્વ પાપ હણાય તેવા સવે છે અમર-અક્ષય સ્થાને પહોંચ્યા છે.