________________
વિનતીસંગ્રહ
૩૧૯ શ્રી પર્વતે શ્રી કલિક વંદઈ, તઈ વિજેતે ચિરકાલુ નઈ વાણારસી ત€ મથુરાહિ છત્ર, કરહટકે પાસ નમઈ પવિત્ર. ૩ નાગહે સામિય નામિ ગામિ, ઉજજે લીબાઈ પાસ સામિ, ત€ ઉપલેટાઈ જિગુહા વિહારિ, તીં સામલઉ પાહુ વિહારતારિ. ૪ ત€ સિંધુ દેસે વલહીપુરન્સિ, પંચાસરે પંથા વાઠિગમિ, આરાસણે લેહણ તીં ડાઈ, તબાહરી વાલવણશ્મિ ઈ. ૫ સમી ફલઉધી હથિgઉરમિ, ટમાણ કે પાલિતાણ ગસ્મિક
બાવતી . તે જલમંગલાદિ પુરે, પ્રભાવાકર પાસચં. ૬ તે તીં જગન્નાથ જગિ પ્રભાવ, તું માહિતે તીં સગલૂસભાવુક જ તુઝ દેવાતન એ જાગઈ, તું પાસિ તઉ સમૃદ્ધિ માગઈ. ૭ ભલઉં સહુ ભૂતલમાહિ દીઠG', મેકહી ન જીરાઉલિ કંપિ મીઠ6; જિહાં અ૭ઈ પાસુજિણિંદ સામી, પીડવા તણુઉ પીહર સિદ્ધિગામી. ૮ તાં દુખ દર્ભાગ્ય દરિદ્ર રાગુ, તો સોગ-સંતાપુ જરા વિજેગુ તાં ભીડ પીકુ જન પા૫ રાશિ, ન જાઉ જીરાઉલિ પાપ પાસિ. ૯ ભમી ભમી જઈ ભવ માહિ ભાગઉ, આવી તુમહાઈ હિલ પાય લાગઉ, દયા કરી શાંતિ સમૃદ્ધિ દાખલ, વલી વલી તઈ મુઝ ફેર રાખઉં. ૧૦ ઈતિ શ્રી યશેખરસુરિક્ષતા શ્રી જિરાઉલ્લા વિનતી.
વિવરણ જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું તીથ આબુ-સિહી પાસે રાજસ્થાનમાં આવેલું છે. તેને મહિમા આજે પણ ઘણું મટે છે. એની યાત્રા પ્રસંગે કવિ લખે છેઃ
હું શ્રી જિરાવલા પાશ્વનાથનાં દર્શન-વંદન કરું છું. હે પાર્શ્વનાથ પ્રભુ ! તમારા વડે શખેશ્વર તીર્થ સનાથ છે, સેરિસા ગામમાં આપને મહિમા અપાર છે. અને ચારુપમાં આપના સૌંદર્યને કેાઈ પાર નથી.