________________
૨૦૪
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૨ (૨) શ્રી શાંતિનાથ વિનતી તિહૂયણ મણવછિય દાયગ, સતકુરુ મેડલ મંગલ કારગ એલવિય દુઃખ દંલ દાહ, પાએ નમામિ તુહ સતિનાહ. ૧ પણવીસ વીર સમૂહ સે કુમાર, પણવીસ સહસ્સ તુહ રાજકાર, ચફકઈ કાલ તિતિય પમાણ, તિણિ મણિ ચારુ ચારિત્ત ઠાણુ. ૨ તા ભઈ ભૂમિ બહુગ કનિજ કેલિતો પર રમણરનિજ તો પુજઈ નહુ મણ મજજ, સરણિ ત€ સામિસાલા. ૩ ચઉસકિ સહસ્ર રમણી વિલાસ ગય તુરય રંગ નવનિવાસ જસ સ કારણિ સુકા ઈકવાર, તે સિદ્ધિ ખિાડિન સવસાર. ૪ વિહરઇ ગિરિવર ગય જજ, કિરિ કુંજર કેસરિ નાહર સજજ જિમ બહુલ પત્ત તરુ ૫થખેલ, તિમ ફેડઈ દુહ સચ સંતિ દઉં. ૫ જિમ સરવરુ સેહઈ રાહસિ, નરનાહ સીસરાયણ વયંસિ જિમ નણિ વય જિમ ગયશુ ચંદિ,
સોહઈ તિમ તિહુયણ તઈ જિણિક્રિ. ૬ સભાઈ જલહરુ જેમ મારુ, રવિ ઉગસુ જિમ હિમ રયણિ રોરુ જિમ ભમરુ જાઈ, જિમમાઈપુતુ, તુહ દેસણ તહમહનાહ ચિ0. ૭ ઈય પણુય સારસર સંહિ જિસર, મહ વિજાતીય સાંભલીય તિમ કરિજે સામી, તુહ પય પામિય, જિમ હું પામઉં સુફખર૮ ઈતિ શ્રી યશેખરસુરિક્તા શ્રી શાંતિનાથ વિનતી.
વિવરણ શ્રી શાન્તિનાથ ભગવાનને વિનતી કરતાં કવિ કહે છે :
“ત્રિભુવનના લોકોને મનવાંછિત ફળ આપનારા, સે કલેશનું મંગલ કરનારા હે શાંતિનાથ પ્રભુ ! દુઃખસમૂહથી ઉત્પન્ન થયેલા દાહને નાશ કરનાર એવાં આપનાં ચરણેને હું નમું છું.
૫ ચીસ હજાર વર્ષ કુમારપણામાં, પચીસ હજાર વર્ષ રાજ્યકાલમાં,