________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ જા જીવઈ અ૭ વઈરી મેહ, રાજ તણું તાં કહી સહ? માહરઈ ભાઈ તે સાવકઉ, ધર્મ ન માનઇ તે શ્રાવકઉં, ૧૭૭
કવિ જયશેખરસૂરિની કવિપ્રતિભાનું સરસ દર્શન જેમ એમના ઉપમા-રૂપક અલંકામાં થાય છે તેવું જ સરસ દર્શન એમણે પ્રા જેલા દષ્ટાન્તાદિ અલંકારોમાં થાય છે. કવિની નિરીક્ષણુશક્તિ કેટલી સુક્ષમ છે તેની પણ તે પ્રતીતિ કરાવે છે. ઉ.ત. નીચેની પક્તિઓ જુઓ : વાનરલ નઈ વીછી ખાધુ, દાહીજર દાવાનલિ દા. ચડિ6 સીંચાણુઉ ચરહા હાથિ, જૂઠ મિલિક જૂઆવી. ૩૧ વેસાર નઈ વાઉ વિકરાલુ, વિષત સિચિક વિસહર લાલ મુહતી માંનિહ રાણું ચલઇ, ઘણુઉ ઘણેરીં ત€ ઝલફલઈ. ૩૩
શશિ વિણ પુનિમ લાજઈ વાઈ,
પૂનમ વિણ શશિ ખંડઉ થાઈ સકલ પુરુષ સુકુલણી નારિ,
બિહઉં જેડ શેડી સંસારિ. ૭૮ નિવૃત્તિ ભણઈ તુલ્ડિ બેલિઉં' કિસિ?
પ્રિય ઉષધ નઈ ગુરિ ઉપદિસિહ ઘેવર માહે એ વૃત ઢલિઉં,
થા(પી)હર જોતાં સગપણ મિલિઉ. ૭૯
એકઈ સંધ્યા ઊગિક સૂર, બીજી સિલિલ રુલિઉ ભૂર, એક બીજઈ શશિ ગિઉ, બીજી બીજઇ ગિઉ તે જયલ, ૧૮૭ ઘટી–પુડ જિમ એ ઘણિ, કશુહ સરીષ કg કહ8 આષ8 કિમ ઊગરઈ ભરડી આંસુઈ અંત, ૧૮૮