________________
૪૫
શુના રાગ થયા છે. તે મારાથી નથી ખમાતા, અત્યંત વેદના થાય છે. ત્યાર પછી તે કામી દ્વિરે મી મંત્ર ઔષધાદિ કરી ઘણા ઉપચાર કર્યાં પણ શાતા ન થઈ. વળી પડે વળી બેઠે, ઘરનાં કામ જે થાય તે કરે, આણંદ કરતી કામીદ્વિજને કહે છે. હું સુભગ હું. દુર્ભાગણી તારા ઘરવાસને ચેગ્ય નહિં. જે માટે દુર્વ્યાધિ, જે મહાશૂલ રૂપરાગ તેણે કરી પીડાણી. મસ્તકની વેદના અત્યત છે. તારી ઉપર કાર્ન ઉપકાર ન કર્યાં, મારા સારું' તે કેટલુ કષ્ટ સહન કર્યું. પણ તેનુ ફૂલ કાઈ તુ પામ્યા નહિ, બહારથી દુઃખની ઘેરી અસર ખતાવે છે. હવે હુ વેદનાથી વિધુર થઈ છુ તેથી પ્રાણુધરવાને સમ નથી, માટે તમે મને કાષ્ટાગ્નિ આપે. તમારા મુખ આગળ ખળી મરું, તે એ કષ્ટથી છુટુ. હવે મારાથી એ વેદના ખમાતી નથી. એવુ જોઈ તે કામજિ ઉદ્વેગ પામી કહેવા લાગ્યા, હું ભદ્રે ! હુ મારા પ્રાણ તારા શરીર માટે ખરચીશ, પણ તારા શરીરને શાતા કરીશ કઈ ક ચેાગથી એ તને દુઃખ ઉપજ્યું છે, તે અહીંથી આપણુ એ જણ સાવથી નગરીમા જઈશું. ત્યાં ઔષધાર્દિક ચેાગથી તારૂ શરીર નિરેગી થાશે. એવુ સાભળી સતી કહેવા લાગી, હું સૌમ્ય જેમ તમને સુખ ઉપજે તેમ કરે. ત્યારે તે બ્રાહ્મણુ પણ તેને રથમાં બેસાડી સાવથી નગરી ભણી ચાલ્યા નગર નજીકમાં કામીદ્વિજ કહે છે. હુ ગામમાં મુખ શું દેખાડું ? તું તારા ઘેર જા, હું પાછો વળુ' છે. ત્યારે સતી ચિતવે છે કે, એને પ્રતિભેાધ દીધા વિના હું' કેમ મૂકું ? એમ વિચારીને તે સતી કહેવા લાગી તુ મારે આજથી અંધત્ર છે. તું નગરમાં આવ કે જેથી મને શાતા ઉત્પન્ન થાય અને જણ નગરમાં જાય છે.
પુણ્યશાં પેાતાની પત્ની ગુણસુ દરીને દેખી હય પામ્યા, અને ઉપકારી એવા કામ દ્વિજની વાત કરી, આગત-સ્વાગત સારૂં' કરી તેની ભક્તિ કરી, કામક્રિજને મને રાત્રે મારી નાખશે એની ભયાનક શંકાને કારણે રાત્રે ઉંઘ ન આવી, પાપી સર્વત્ર શ ́કા શીક્ષ હાય છે, રાતે તે નાશી જવા મહાર નીકળ્યા. પણ તેને સાપ કરડયે. ત્યારે પાતે પાકાર ક એટલે પુણ્યશર્માએ દીઠા. દીપક કરીને જોયું તે કામĀિજને સર્પ કરડયેા છે. પછી તેના ઘણા પ્રતિકાર કીધાં, મંત્રવાદીથી, પણ સપનુ' ઝેર ન ઉતર્યું. એટલે દ્વિજને વિષ વ્યાપ્યું: વાચા રહિત થયેા. પણ મનમાં સાવધાન થઈ જાણુવા લાગ્યા જે મારું પાપ મને આવી મળ્યુ .
હવે પ્રાતઃકાલે સ લેાક દેખતાં ગુણસુંદરી હાથમા જળથી ભરેલે કળશ લઇ સ લેકની સાક્ષીએ ત્રિકરણ ચેાગથી એટલે મન વચન કાયાથી જો શીય નિષ્કલ કહાય તે આ મારા ભાઈ (વિષ થાજો. એમ કહી તેની ઉપર પાણી છંટ્યુ કે, તરત સન્તુ વિષ ઉતર્યું. દેવરુચિ નિવિષિ સાવધાન થયા ત્યારે લેકમા શોલના મર્હુિમા વચ્ચે. આ સુ દરીએ વિપ્રને જીવીતદાન દીધું. એમ કહી સર્વીલેાક, તે ગુણુસુ દરીની પ્રશંસા કરવા લાગ્યા.
તે વેઇરુચિ કાસીદ્વિજ, ચૈતન્ય શ્રાવ્યા પછી ચિત્તમા વિચિત્ર પ્રકારનુ આશ્ચય પામી