________________
૨૭.
ઉપસંહાર અને ૫૦૦ એજન શિખરવિસ્તારવાળાં બલકૂટાદિ સરખાં છે. એ રીતે રુચપર્વતસંબંધિ કિંચિત્ સ્વરૂપ જાણવું. ૪. ૨૬૦ ||
અવતર:–હવે આ ક્ષેત્રસમાસ પ્રકરણને કપૂર કરતાં આચાર્ય પર્યન્તમંગલ તરીકે આ ગ્રંથ રચવામાં શ્રીજિનેશ્વરાદિકનીજ કૃપા છે એમ પિતાની લધુતાપૂર્વક આ ગાથામાં દર્શાવે છે-- इइ कइवयदीवोदहि-विआरलेसो मए विमइणावि । लिहिओ जिणगणहरगुरु-सुअसुअदेवीपसाएण ॥५॥२६१॥
શબ્દાર્થ – -ઈતિ, એ પ્રમાણે
િિો-લખ્ય વયવોટિ–કેટલાક દ્વીપસમુદ્રનો ! f rદર-જિનેશ્વર ગણધર વિકારો-લેશવિચાર
મુક-ગુરૂ અને શ્રુતજ્ઞાન - મg-મેં
સુકવી-શ્રુતદેવીના વિક વિ–મતિ રહિત એવાએ પણ | TET-પ્રસાદવડે
સંસ્કૃત અનુવાદ. इति कतिपयद्वीपोदधिविचारलेशो मया विमतिनाऽपि । लिखितो जिनगणधरगुरुश्रुतश्रुतदेवीप्रसादेन ॥ ५॥ २६१ ॥
–એ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મેં કેટલાક દ્વીપસમુદ્રોને લેશમાત્ર વિચાર શ્રી જિનેશ્વરની ગણધરની ગુરૂની શ્રુતની અને શ્રુતદેવીની કૃપાવડે લખે છે ૫ ૨૬૧ છે
વિસ્તા–સુગમ છે. વિશેષ એજ કે—કેટલાક દ્વીપસમુદ્ર એટલે વિશેષતઃ રા દ્વીપ ૨ સમુદ્ર અને અતિસંક્ષેપથી નંદીશ્વર કુંડલ રૂચકાદિ લેશવિચાર દર્શાવ્યો છે. તથા વિમસૂવિ એ પદવડે પિતાની લઘુતા દર્શાવી છે, અને નિr Tદર આદિ પદવડે પોતાની લઘુતાપૂર્વક પર્યન્ત મંગલ પણ દર્શાવ્યું છે. તથા આ
૧ શેષફૂટનું પ્રમાણ સ્પષ્ટ રીતે કહ્યું નથી, માટે શ્રીબહુશ્રુતથી જાણવું.
૨ શાસ્ત્રોક્ત ઉત્કૃષ્ટથી આદિમંગલ મધ્યમંગલ અને અત્યમંગલ એ ત્રણ મંગલ ગ્રંથમાં કરે છે, કેટલાક લઘુગ્રથોમાં કેવળ આદિમંગલજ સ્પષ્ટ હોય છે, અને આવશ્યકાદિ મહા શાસ્ત્રોમાં ત્રણ મંગલ સ્પષ્ટ હોય છે, તેમ આ ક્ષેત્ર માસમાં સ્પષ્ટ રીતે આદિમંગલ અને પર્યતમંગલ એ બે મંગલ છે. અથવા ગ્રંથકર્તાએ કદાચ નિશાળ આદિ પદને અત્યમંગલ કરવાના અભિપ્રાયથી ન કહ્યાં હોય છતાં ગર્ભિત રીતે પણ અજ્યમંગલ થયું છે, એમ કહેવામાં વિરોધ નથી.