SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ મહાક્ષેત્રના મુખવિસ્તાર 301 ૨૧૨) ૬૨૯૧૩૯૦૪ (૨૬૭૬૩ ૨૦૫૧ ૧૪૩૩ ૧ર૭ર ૧૬ હરિ૦ રમ્પકના ક્ષેત્રાંકને x ૩૯૪ર૧૧૯ બાધવાંકે ગુણતાં ૨૯૧૩૯૦ ૦ આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં ૨૬૭૩ યે આદ્યવિસ્તાર હરિ રમ્યા . ૧૬૧૯ ૧૪૮૪ ૧૩૫૦ ૧૨૭ 19૮૪ ૩૬ ૧૪૮ ર૧૨) ૨૫૧૫૫૬૧૬ (૧૧૮૭૦૫૪ ૨૧૨ ૧૮૪૫ ૬૪ મહાવિ ક્ષેત્રાંકને * ૧૯૬ર૧૧૯ બાઘધવા ગુગતાં ૨૫૧૬પપ૧૬ ૦ આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં ૧૧૮૭૦૫૪ . બાદ્યવિસ્તાર મહાવિદેહને. ૧૪૯૫ ૧૪૮૪ ૧૧૧૧ ૧૦૦ ૧૦૧૬ એ પ્રમાણે સાતે મહાત્રના આદિ મધ્ય અને અન્ય વિસ્તાર જાણવા. –ઉપરના દરેક ગુણાકારમાં ત્રણ પ્રવાંક દર્શાવ્યા, તે પ્રવકની ઉત્પત્તિ કેવી રીતે? ઉત્તર:---ધાનકીબંડના આદિ મધ્ય અને અન્ય એ ત્રણે પરિધિઓમાંથી પર્વતનું ક્ષેત્ર બાદ કરવાથી શેષ રહેલી પરિધિ જેટલી જગ્યામાં સાત મહાક્ષેત્રો પોતપોતાના કપ્રમાણે વિસ્તારવાળાં આવેલાં છે, માટે પર્વતનું ક્ષેત્ર બાદ કરતાં બાકી રહેલું ક્ષેત્ર તેજ અહિં પ્રવાંક ગણાય છે તે આ પ્રમાણે–
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy