SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ન રહેવાના કારણથી કહેવાય છે કે– ભરત-ઐરાવતનો વિસ્તાર– ૬૬૧૪૬ જન ! આ પ્રારંભનો જ એટલે હિમવત-હિરણ્યવંત , – ૨૬૪૫૮ જન : ! લવણસમુદ્ર પાસેના વિસ્તાર છે, જેથી શેષ મધ્યમવિસ્તાર હરિવર્ષ–૨મ્યક , —૧૦૫૮૩૩ થ૦ અને અન્ય વિસ્તાર આમહાવિદેહ , –૪૨૩૩૩૪૨ થી ગાળ કહેવાશે. ૨૩૩ એક વિજય વિસ્તાર ૯૬૩યો (પ્રત્યેક વિજયન) અવતા:ધાતકીખંડમાં ભરતરવતઆદિ મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે પૂર્વગાથામાં જે સૂચના કરી હતી તે સૂચના પ્રમાણે હવે આ ગાથામાં દરેક મહાક્ષેત્રનાં ક્ષેત્રમાંક અને ધ્રુવાંકઉપરથી ક્ષેત્રવિસ્તાર કેવી રીતે જાણી શકાય તે કહેવાય છે– खित्तंकगुणधुवंके, दोसयबारूत्तरेहि पविभत्ते । सव्वत्थ वासवासो, हवेइ इह पुण इय धुवंका ॥१०॥२३४॥ શબ્દાર્થ – નિંક્ષેત્રાંકવડે સ –સર્વત્ર, સર્વ સ્થાને ગુ–ગુણેલા વાસવાસ-ક્ષેત્રોને વ્યાસ આવે ધુવંરે-ધવાંકને ફૂટપુન–વળી અહિં ફેસચારતહિં–બઅધિકબારવડે ફુ યુવ-પ્રવાંક આ પ્રમાણે પશ્ચિમ–ભાગ્યે છતે સંસ્કૃત અનુવાદ. क्षेत्रांकगुणध्रुवांके द्विशतैर्द्वादशोत्तरैः प्रविभक्ते । सर्वत्र वर्षव्यासो भवत्यत्र पुनरमी ध्रुवांकाः ॥१०॥२३४॥ જયાર્થ.—ક્ષેત્રાંકવડે ગુણેલા પ્રવાંકને બબારવડે ભાગતાં સર્વસ્થાને (પ્રારં ભે–મધ્યે-અને પર્યન્ત) ક્ષેત્રોના વિસ્તાર પ્રાપ્ત થાય, અને તેમાં પ્રવાંક તે આ પ્રમાણે (આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કે ૧૦ ર૩૪ છે વિરત –અહિં વસંબંધિવિસ્તાર જાણવા માટે જ બદ્રીપના વર્ણન પ્રસંગે રમી ગાથામાં જે ૧-૪-૧૬ અને ૬૪ એ ચાર અંક દર્શાવ્યા છે તે. ક્ષેત્ર કહેવાય, અને હવે ૧૧-૧૨ મી ગાથામાં જે ત્રણ પરિધિઓના અંક દર્શા
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy