________________
ઘાતકીખંડના મેરૂને મૂળ વિગેરે સ્થાને વિસ્તાર. ૩૬૧ મેરૂના સેમસવનથી ઉપરનું પડકવન અથવા મેરૂનું શિખરતલ ૩૬૦૦૦ જન ઉચું છે, ત્યારે આ ધાતકીમેરૂના સમનસવનથી પંડકવન આઠહજાર ન્યૂન એટલે ૨૮૦૦૦ યજન ઉપર છે.
એ પ્રમાણે નીચે ૭૦૦૦ અને ઉપર ૮૦૦૦ મળી ૧૫૦૦૦ એજન લૂટવાનું કારણકે આગળની જ સારીરૂ ઉચ”=એ પદમાં ધાતકીના મેરૂ ૮૫૦૦૦૦ ઉંચા કહ્યા છે, જેથી બૂઢીપના લાખ જન ઉંચા મેરૂથી આ મેરૂ ૧૫૦૦૦
જન નીચા છે, માટે એ ૧૫૦૦૦ એજન તૂટ્યા છે. વળી અહિ ઉંચાઈ ન્યુન હેવાના કારણથી જંબદ્વીપના મેરવત એકજને ' ભાગની હાનિ વૃદ્ધિ નહિં. થાય, પરંતુ આગળની ગાથાના વિસ્તરાર્થમાં દર્શાવ્યા પ્રમાણે , ભાગની હાનિ વૃદ્ધિ થાય છે. શેષ ચારે વન વિગેરેનું સ્વરૂપ જ પવતું જાણવું, અને વિસ્તારને તફાવન આગળ કહેવાય છે. એ જ છે ૨૨૮
પ્રવાસT:–-પૂર્વ ગાથામાં કહેલા મેરૂપર્વતને મૂળઆદિ પાંચ સ્થાને વિસ્તાર કેટલો છે? ત આ માથામાં કહેવાય છે- - तह पणणवई चउणउअ अद्धचउणऊ अ अद्रुतीसा य । दस य सया य कमेणं, पणठाणपिहुत्ति हिट्ठाओ ॥५॥२२९॥
શબ્દાર્થ – વાવ [ સા ] પંચાણુ યજન | મ ર નવા દસ સે જન ૩૩-ચારા જન
મj-અનુકમે અત્ન T3 [ અર્ધચોરા, સાઢીત્રાણા વાટT-પાંચ સ્થાનની
જન | fપત્તિ-પહોળાઈ બfriા-આડત્રીસસે જન | દાબ- હેડેથી પ્રારંભીને
સંસ્કૃત અનુવાદ. तथा पंचनवतिश्चतुर्नवतिरधचतुर्नवतिश्चाष्टत्रिंशच्च । दश च शतानि च क्रमेण पंचस्थानपृथुत्त्वमधम्तात् ।। ५॥ २२९ ।।
વાઇ-- તથા મેરૂ પર્વતની નીચથી પ્રારંભીને પાંચસ્થાનોમાં અનુક્રમે ૫૦૦–૮૪૦૦-૯૩૫૦–૩૮૦૦-અને ૧૦૦૦ જનને વિસ્તાર છે [ અહિં સવા એ પદ પાનવ૬ આદિ પાંચ અંક સાથે જોડવું . છે પ . રર૯ છે