________________
૩૩૬
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
છા-૭૫ અભ્યન્તર ઉંચાઈ પહેલા દ્વીપની, તેમાં + ૩–૧૫ પર્યન્ત અધિક તીર્થ ઉમેરતાં
૧૦-૯૦ પહેલા દ્વીપની બાલ્દા ઉંચાઈ ( શિખાતરફની). એ પ્રમાણે આ પહેલા દ્વીપની ઉંચાઈ વિગેરેને સર્વ સંગ્રહ આ પ્રમાણે
ચા. ભા. ૫ –૩૫ અભ્યન્તર જળાવગાહ ( જળમાં ડૂબેલે) રા–૪૦ અભ્યન્તર દ્રષ્ટિગોચર (જળથી ઉંચા દેખાય છે). ૭–૭૫ અભ્યન્તર ઉંચાઈ ૧૦ –૭૦ બાહ્ય જળાવગાહ ( શિખા તરફ જળમાં ડૂબેલે)
– ૦ બાહા દ્રષ્ટિગોચર (જળથી ઉંચા દેખાય છે) ૧૦–૭૦ બાહ્ય ઉંચાઈ ! અભ્યતર જળાવગાહને દ્વિગુણ કરી બે
ગાઉ ઉમેરતાં . હવે બીજા ચારીપ ત્રીજા ચારદ્ધિીપ યાવત સાતમા ચારદીપ એ છે ચતુષ્કમાં અનુક્રમે દ્રષ્ટિગોચરમાં 90–190 અંશ અધિક અધિક વધતા જાય છે તેનું કારણ કે એ ચતુષ્કો જગનથી સા રે જન અધિક અધિક દૂર
. . છે માટે ૯૫૦૦૦-૭૦૦ તા --૧૦૦ જને કેટલી ? એ ત્રિરાશી પ્રમાણે
= આ રીત પંચાગુઆ ૭૦ અંશજ કામ થાય છે માટે અંદરના ભાગમાં ૭૦-૭૦ અંશે વધતા જાય છે, જેથી બીજે ઠપ રા-૯૦, ત્રીજે દ્વીપ ૩-૫, ચોથો દ્વીપ કા-૪૦, પાંચમે દીપ પા૧૫, છટ્ટા દીપ પા-૮૫, અને સાત દ્વીપ –૬૦ જેટલા જળથી ઉંચા દ્રષ્ટિગોચર થાય છે. અને એ સાતે ચતુષ્ક ( અઠ્ઠાવીએ છીએ ) શિખાતરફ તા બે ગાઉજ દ્રષ્ટિચર છે.
દ્વીપની ઉંચાઈ જે ક શાસ્ત્રમાં કહી નથી, તે પણ જાણવી હોય તો બીજી ત્રીજા આદિ ચતુષ્કામાં અનુક્રમે અભ્યન્તર ભાગે ૧ જન ૫ અંશ અને બાહ્યભાગ ૨ જન ૧૦ અંશ અધિક અધિક વધારતા જવું, જેથી બીજા દીપની અભ્યન્તર ઉંચાઈ ચા. ૮-૮૦ ભા. અને બાહ્ય ઉંચાઈ જે. ૧ર-૦૦ ભા. છે, ઈત્યાદિ ઉંચાઈ જાણવી. છે ૧૯ મે ૨૧૩ ૫
અવતર":–હવે આ ચાર ગાથાઓમાં અનછ પાનાં નામ કહે – सव्वे सवेइअंता, पढम चउकम्मि तेसि नामाइं । एगोरुअ आभासिअ वेसाणिअ चव लंगूले ॥ २० ॥ २१४ ॥