________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, પર્વતઉપર મનઃશિલ નામને દેવ અધિપતિ છે, એ પ્રમાણે ચાર દિશાના ચાર પર્વત ઉપર એ ચાર દેવ અધિપતિ કહ્યા છે ૧૨ મે ૨૦૬ છે
તથા કર્કોટકપર્વતનો અધિપતિ કટક દેવ છે, વિવૃત્મભપર્વતને કર્દમક દેવ છે, કેલાસપર્વતને કૈલાસદેવ, અને અરૂણુપ્રભપર્વતને અધિપતિ અરૂણ પ્રભ નામે દેવ છે, એ પ્રમાણે વિદિશિના ચાર અનુલંધર પર્વતના અધિપતિ કહ્યા છે ૧૩ મે ૨૦૭ ૫
વિસ્તરાર્થ:–ગાથાર્થવત્ સુગમ છે. અને એ દેશની રાજધાની આદિ વિગત પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કહી છે. તથા પર્વત ઉપરના આઠે પ્રાસાદ દર યોજન ઉંચા અને ૩૧ જન વિસ્તારવાળા છે. એ પ્રાસાદના મધ્યભાગે સર્વરત્નમય મણિપીઠિકા ૧ જન વિસ્તારવાળી અને મા જન ઉંચી છે, અને તે ઉપર અધિપતિદેવને બેસવા યોગ્ય એક સિંહાસન છે, અને તેને ફરતાં સામાનિકાદિ દેનાં ભદ્રાસને છે, એ પ્રમાણે વિજયદેવના પ્રાસાદસરખો એ પ્રાસાદ છે. પોતાની ગેસૂપા આદિ નામવાળી રાજધાનીમાંથી જ્યારે અહિં આવે ત્યારે પરિવાર સહિત પોતાના પ્રાસાદમાં બેસે છે, નહિતર પ્રાસાદ શૂન્ય રહે છે, પરંતુ પર્વત ઉપરના મનહર સપાટપ્રદેશમાં તો હંમેશાં અનેક દેવદેવીઓ ફરતા વા સૂતા બેસતા હોય છે. મેં ૧૨-૧૩ મે ૨૦૬-૨૦૭ છે
અવતા:-હવે આ ગાળામાં આઠ વેલંધર પર્વતનું પ્રમાણ તથા વર્ણ વિગેરે કહેવાય છે – ए ए गिरिणो सबे, बावीसहिआ य दससया मूले। चउसय चउवीसहिआ, विच्छिन्ना हुंति सिहरतले॥१४॥२०८॥ सतरससय इगवीसा, उच्चत्ते ते सवेइआ सब्बे । कणगंकरयय फालिह, दिसासु विदिसासु रयणमया॥१५॥२०९॥
શબ્દાર્થ – pg જિળિો-એ પર્વત
ર૩ર-ચાર વીર હિમા-બાવીસ અધિક જવા અદિા–ચોવીસ અધિક સ સવા–દસ સે, એક હજાર િિરરા-વિસ્તીર્ણ, પહેલા મ–મૂળમાં, ભૂમિઅંદર
સિત-
શિખર ઉપર