________________
પાતાલ કળશાના મેટા વાયરા તથા વેલવૃદ્ધિ
સંસ્કૃત અનુવાદ.
सर्वेषामधोभागे वायुर्मध्ये जलवायू વરું નજમુરતને, માનદિયે તંત્રોમવત્ ॥૮॥ ૨૦૬ ॥ बहव उदारवायवो मूर्च्छन्ति क्षुभ्यन्ते द्विवारं । एकाहोरात्रान्तस्तदा तदा वेलपरिवृद्धिः ॥ ९ ॥ २०३ ॥
૩૧
થાર્થ:——સર્વ કળશેાની નીચેના ત્રિભાગમાં કેવળ વાયુ હોય છે, મધ્યના ત્રિભાગમાં વાયુ અને જળ એ મિશ્ર હોય છે, અને ઉપરના ત્રિમુગમાં કેવળ જળ હાય છે, ત્યાં નીચેના બે ભાગમાં શ્વાસાાસની પš ઘણા મોટા વાયરા ઉત્પન્ન થાય છે, અને એક અહોરાત્રમાં બેવાર એ રીતે ઉત્પન્ન થઇ ધ્રાભ પામે છે, તેમ તેમ સમુદ્રની વલ વૃદ્ધિ પામે છે ॥ ૮-૯ | ૨૦૨ ૫ ૨૦૩ ૫
।। પાતાલ ફળરોડના મોટા વાયરા અને તેથી વલવૃદ્ધિ !
જ
વિસ્તરાર્થ:- ચાર મહા પાતાલકા ૧ લાખ યજન યોજન ઊંડા અથ ઉંચા છે તેના ત્રીજે ભાગ ૩૩૩૩ ચાજન છે, જેથી નીચેના ૨૦૩૯૬ ચન્દ્ર નમાં ફક્ત વાયુ હોય છે, તેની ઉપરના ૩૩૬૩૩૨ યાજનમાં વાયુ અને જ બન્ને મિશ્ર રહે છે, અને ઉપરના ૩૩૩૩૩, યાજયમાં કેવળ જળ હૈ ચ, અને અ રીત લઘુકશાન ૩૩૩ યોજન જેટલો ત્રણ ભાગમાં વાયુ-જળવાયુ અને જળ હાય છે, એ પ્રમાણે નીચેના બે ભાગમાં વાયુ મુખ્ય છે, અટલે સ્વભાવથીજ મોટા વાયરા ઉત્પન્ન ધાય છે, અને કાભ પામે છે એટલે ઉંચે ઉછંગ છે, જેમ મનુષ્યના પેટમાં રહેલા ધાસાદાસ રૂપે પ્રણયુ પેટમાં ઉત્પન્ન થઇ ઉગસ રૂપે બહાર નિકળે છે, તેમ કાશમાં મહાલ યુ. હા એક કાશની બહાર નિકળવાના પ્રયત્ન કરતા હુંય તમ ઉંચા ઉછળ છે, અને તી કળશાનું જળ બહાર નિકળવાના પ્રયત્નથી કાણેની ઉપર રહેલ ૧૭૦૦૦ યોજન ઊંચુ શિખાજળ પણ ઉંચુ ઉછળે છે. જેથી શિખાની ઉપરનું જ! બે ગાઉ સુધી ઉછળીને સ્વભાવથી અથવા અનુવલધર દેવાના પ્રયત્નથી અટકે છે, અને બે પડખે ફેલાતુ જળ શિખાબીત્તિથી વિશેષ આગળ વધતું નથી, પરંન્તુ ૭૦૦ ચેોજન વૃદ્ધિવાળા ભાગમાંથી " આખા સમુદ્રનું જળ અમુકમર્યાદ એ વધીને કિનારા છોડી ઉપરાન્ત વધી જાય છે, તેમાં પણ જ્યાં જ્યાં જગતીવડે રાધાચલુ છે તે તા જગતીનેજ અથડાય છે, અને જગતીમાંના કેટલાંક વિરામાં થઈને જે જળ દ્વીપની અંદર પ્રવેશ કરેલુ હાય છે તે જળ ભૂમિઉપર વધી
૪૧
: