________________
લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
–જે પર્વતાદિનું પ્રતર આવે તે પ્રતરને તેજ પર્વતાદિની ઉંચાઈ સાથે ગુણે તો તેનો (પર્વતાદિન) નિ આવે. અથવા ગણિતગણવાના આળસુઓએ પરિધિ વિગેરે ઉપરના સર્વ યંત્રમાં લખ્યું છે તેમાંથી જાણવું. . ૧૯૪ છે
વિરતાર્થ—અહિ ઘનફળનો ઉપયોગ પર્વતો અને સમુદ્રાદિમાટે છે, કારણ કે પર્વતોની ઉંચાઈ અને સમુદ્રાદિ જળાશયની ઉંડાઈ હોય છે, માટે ભૂમિપ્રતરને ઉંચાઈ તથા ઉંડાઈસાથે ગુણતાં તેનું ઘનફળ આવે છે, ઘનફળ એટલે જેમ પ્રતરમાં ભૂમિસ્થાને સમરસખંડનું માપ આવે છે. તેમ ઘનફળમાં તે આખી વસ્તુના સર્વસમચોરસખંડનું માપ આવે છે. ઉદાહરણ તરીકે ચાર યોજન લાંબી ચાર યોજન પહોળી અને ચાર જનઉંચી વસ્તુમાંથી સમરસ યોજન જેવડા ( ૪૪૪=] ૧૬ ખંડ નિકળે તે પ્રતર ગણિત અથવા ક્ષેત્રફળ કહેવાય, અને તે એક જન જેટલી ઉંચાઈમાંથીજ ૧૨ ખંડ થયા છે, માટે શેષ ત્રણજન જેટલી ઉંચાઈમાંથી તેવાજ સમરસ ખંડ ૪૮ નિકળે જેથી તે આખી વસ્તુમાંથી [૪૪૪૪૪=] ૬૪ ખંડ નિકળે, એ ઘનફળ કહેવાય, એજ રીતે પર્વત સમચોરસ એજનના માપથી ઉંચાઈ સહિત કેટલા જનપ્રમાણના છે. તે જાણવાને માટે આ ઘનગણિત ઉપયોગી છે. ત્યાં વૈતાત્યપર્વતના ઉદાહરણથી અંકગણિત દર્શાવાય છે તે આ પ્રમાણે--વૈતાદ્યપર્વતની બે મેખલા છે, તેમાં પહેલી મેખલાની નીચે ભૂમિવૈતાત્યનું ઘન આ પ્રમાણે –
છે. ક. પ૧ર૩૦૭-૧ર વૈતાદ્યનું ભૂમિપ્રતર છે, તેને દશયોજનની ઉંચાઈ સાથે ગુણતાં
૧૯ ) ૧૨૦ ( ૬ યોજન ૫૧૨૩૦૭૦-૧૨૦
૧૧૪ +૬ –
૬ કળા શેષ. ૫૧૨૩૦૭૬-૬ ભૂમિવૈતાત્યનું ઘનફળ
૪૧૦
છે. ક. ૩૦૭૩૮૪-૧૧
૪૧૦ ૩૦૭૩૮૪૦-૧૧૦
૩૦૭૩૮૪૫-૧૫
થા. ક. ૧૦૨૪૬૧-૧૦ ,
૪૫ ૫૧૨૩૦૫-૫૦..
પહેલી મેખલાનું પ્રતર, તેને પહેલી મેખલાની ૧૦ જન ઉંચાઈએ ગુણતાં
૧૯ ) ૧૧૦ ( ૫ છે. પહેલી મેખલાનું ઘનફળ ૧૫ ક. બીજી મેખલાનું પ્રતર, તેને બીજી મેખલાની પ - જન ઉંચાઈએ ગુણતાં
* ૧૯ ) ૫૦ (૨ . . . બીજી મેખલાનું ઘનફળ " ૧૨ ક. '
૨
-
પ૧ર૩૦૭-૧૨